વઢવાણ:રાજ્યનું સૌથી ઊંચુ અને મોટુ સ્ફટિક શિવલિંગ વઢવાણ-કોઠારિયા રોડ પર આવેલા રામ રણુજા આશ્રમ મહામૃત્યુંજય મહાદેવ મંદિરમાં બિરાજમાન છે. આ સ્ટફટીક શિવલિંગના દર્શને શિવભક્તો શ્રાવણ માસે ઉમટી રહ્યાં છે. આ મંદિરે છેલ્લા 23 વર્ષથી ઝૂલાતપ શિવભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.વઢવાણ-કોઠારિયા રોડ પર રામ રણુજા આશ્રમે સ્ફટીક શિવલિંગ મહાદેવ મંદિર આવેલું છે. જ્યાં દર શ્રાવણ માસમાં છેલ્લા 23 વર્ષથી મહંત રાજેન્દ્રગીરીબાપુ ઝૂલાતપની તપસ્યા કરી રહ્યાં હતા. જેમાં તેઓ 12 કલાક આ તપ કરીને સાંજે આરતી બાદ પૂર્ણ કરતા હતા. 75 વર્ષની વય થતા વૃદ્ધાઅવસ્થાના કારણે રાજેન્દ્રગીરીબાપુ આ વર્ષે તપમાં જોડાયા ન હતા.બીજી તરફ આ જગ્યાના જ મહંત લાભુગીરીબાપુ અગાઉ 9 વર્ષ સુધી ઝૂલાતપ કર્યું હતું. પરંતુ તેઓ પણ બિમારીના કારણે તપ કરી શકતા ન હતા. ત્યારે આ વર્ષે રાજેન્દ્રગીરીબાપુની જગ્યાએ તેઓ ઝૂલાતપ શરૂ કર્યું હતું. જેમાં સવારથી લઇને આરતી સુધી 15 કલાક સુધી એકપગે ઝૂલાતપ કરી રહ્યા છે. ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન તેઓ આ તપ ચાલુ રાખે છે. જ્યારે શ્રાવણ મહિનાના સોમવારે ચાર આરતી થાય છે. આ અંગે કાનજીભાઇ રાજપૂત વગેરે જણાવ્યું કે, શિવભક્તો દર્શનનો લાભ લે છે. જેમાં 108 દીવડાની મહાઆરતી રાત્રે 12 વાગ્યે થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં જન્માષ્ટમી પર્વ ની કરાઈ ઉજવણી.,,મટકી ફોડ કાર્યક્રમ થી બાળકો ખુશ ખુશાલ...
જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે...
टेमघर नाल्यात दुषीत पाण्यामुळे हजारोंच्या संख्येने मासे मृत्युमुखी.
टेमघर नाल्यात दुषीत पाण्यामुळे हजारोंच्या संख्येने मासे मृत्युमुखी.
BAGVADAR બરડા પંથકના પાલખડા ગામે દેશી દારૂની હેરાફેરી ઝડપાઈ 30-07-2022
Subscribe New Channels Gujarat News Porbandar And Support us,...
बदल गया Google के इस खास पेज का लुक, जानिए कैसा होगा नया एक्सपीरियंस
Google ने अपने कस्टमर्स को नया एक्सपीरियंस देने के लिए अपने अपने लॉगिन और साइन-अप पेज को और...
कोटा के चंद्रघटा ,मक़बरा,घंटाघर क्षेत्र में बिजली कटौती बंद करे केईडीएल पार्षद मोहम्मद आसिम ने केईडीएल अधिकारी को सौंपा ज्ञापन
वेलफेयर पार्टी ऑफ़ इंडिया कोटा इकाई के एक प्रतिनिधिमंडल ने पार्षद मोहम्मद आसिम की अगुवाई में आज...