વઢવાણ:રાજ્યનું સૌથી ઊંચુ અને મોટુ સ્ફટિક શિવલિંગ વઢવાણ-કોઠારિયા રોડ પર આવેલા રામ રણુજા આશ્રમ મહામૃત્યુંજય મહાદેવ મંદિરમાં બિરાજમાન છે. આ સ્ટફટીક શિવલિંગના દર્શને શિવભક્તો શ્રાવણ માસે ઉમટી રહ્યાં છે. આ મંદિરે છેલ્લા 23 વર્ષથી ઝૂલાતપ શિવભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.વઢવાણ-કોઠારિયા રોડ પર રામ રણુજા આશ્રમે સ્ફટીક શિવલિંગ મહાદેવ મંદિર આવેલું છે. જ્યાં દર શ્રાવણ માસમાં છેલ્લા 23 વર્ષથી મહંત રાજેન્દ્રગીરીબાપુ ઝૂલાતપની તપસ્યા કરી રહ્યાં હતા. જેમાં તેઓ 12 કલાક આ તપ કરીને સાંજે આરતી બાદ પૂર્ણ કરતા હતા. 75 વર્ષની વય થતા વૃદ્ધાઅવસ્થાના કારણે રાજેન્દ્રગીરીબાપુ આ વર્ષે તપમાં જોડાયા ન હતા.બીજી તરફ આ જગ્યાના જ મહંત લાભુગીરીબાપુ અગાઉ 9 વર્ષ સુધી ઝૂલાતપ કર્યું હતું. પરંતુ તેઓ પણ બિમારીના કારણે તપ કરી શકતા ન હતા. ત્યારે આ વર્ષે રાજેન્દ્રગીરીબાપુની જગ્યાએ તેઓ ઝૂલાતપ શરૂ કર્યું હતું. જેમાં સવારથી લઇને આરતી સુધી 15 કલાક સુધી એકપગે ઝૂલાતપ કરી રહ્યા છે. ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન તેઓ આ તપ ચાલુ રાખે છે. જ્યારે શ્રાવણ મહિનાના સોમવારે ચાર આરતી થાય છે. આ અંગે કાનજીભાઇ રાજપૂત વગેરે જણાવ્યું કે, શિવભક્તો દર્શનનો લાભ લે છે. જેમાં 108 દીવડાની મહાઆરતી રાત્રે 12 વાગ્યે થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জনজাতিকৰণক লৈ দুৰ্গা পূজাৰ পিছতে আন্দোলনৰ হুংকাৰ
জনজাতিকৰণক লৈ দুৰ্গা পূজাৰ পিছতে আন্দোলনৰ হুংকাৰ
ઝાલોદ એપીએમસીની ચૂંટણીમાં ભવ્ય વિજય મળતા તાલુકાના પૂર્વ ધારાસભ્યએ સમર્થકો અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો
ઝાલોદ એપીએમસીની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય.
ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે ખેતીવાડી ઉત્પન્ન...
'ઓપરેશન મેડિકલ' ગૃપ અમેરિકા દ્વારા રાલેજ ખાતે નિઃશુલ્ક મેગા સર્જીકલ કેમ્પ યોજાયો.
ખંભાત તાલુકાના રાલેજ ખાતે આવેલી શ્રીમતી કે.ડી.પટેલ હાઈસ્કૂલ ખાતે ખંભાતની જનરલ હોસ્પિટલ, કાર્ડિયાક...
जलदाय विभाग में निजीकरण के विरोध में सड़कों पर उतरे कर्मचारी,
जलदाय विभाग में निजीकरण के विरोध में सड़कों पर उतरे कर्मचारी, अधिकारी
...
केसी त्यागी का JDU के राष्ट्रीय प्रवक्ता पद से इस्तीफा; निजी कारणों का हवाला दिया
बिहार में जनता दल यूनाइटेड के राष्ट्रीय प्रवक्ता केसी त्यागी ने पद से इस्तीफा दे दिया है।...