વઢવાણ:રાજ્યનું સૌથી ઊંચુ અને મોટુ સ્ફટિક શિવલિંગ વઢવાણ-કોઠારિયા રોડ પર આવેલા રામ રણુજા આશ્રમ મહામૃત્યુંજય મહાદેવ મંદિરમાં બિરાજમાન છે. આ સ્ટફટીક શિવલિંગના દર્શને શિવભક્તો શ્રાવણ માસે ઉમટી રહ્યાં છે. આ મંદિરે છેલ્લા 23 વર્ષથી ઝૂલાતપ શિવભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.વઢવાણ-કોઠારિયા રોડ પર રામ રણુજા આશ્રમે સ્ફટીક શિવલિંગ મહાદેવ મંદિર આવેલું છે. જ્યાં દર શ્રાવણ માસમાં છેલ્લા 23 વર્ષથી મહંત રાજેન્દ્રગીરીબાપુ ઝૂલાતપની તપસ્યા કરી રહ્યાં હતા. જેમાં તેઓ 12 કલાક આ તપ કરીને સાંજે આરતી બાદ પૂર્ણ કરતા હતા. 75 વર્ષની વય થતા વૃદ્ધાઅવસ્થાના કારણે રાજેન્દ્રગીરીબાપુ આ વર્ષે તપમાં જોડાયા ન હતા.બીજી તરફ આ જગ્યાના જ મહંત લાભુગીરીબાપુ અગાઉ 9 વર્ષ સુધી ઝૂલાતપ કર્યું હતું. પરંતુ તેઓ પણ બિમારીના કારણે તપ કરી શકતા ન હતા. ત્યારે આ વર્ષે રાજેન્દ્રગીરીબાપુની જગ્યાએ તેઓ ઝૂલાતપ શરૂ કર્યું હતું. જેમાં સવારથી લઇને આરતી સુધી 15 કલાક સુધી એકપગે ઝૂલાતપ કરી રહ્યા છે. ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન તેઓ આ તપ ચાલુ રાખે છે. જ્યારે શ્રાવણ મહિનાના સોમવારે ચાર આરતી થાય છે. આ અંગે કાનજીભાઇ રાજપૂત વગેરે જણાવ્યું કે, શિવભક્તો દર્શનનો લાભ લે છે. જેમાં 108 દીવડાની મહાઆરતી રાત્રે 12 વાગ્યે થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आंजना समाज द्वारा आयोजित सम्मान समारोह में 125 प्रतिभाओं का पूर्व सहकारिता मंत्री उदयलाल आंजना ने किया सम्मानित
रिपोर्टर फ़रीद खान
आंजना समाज द्वारा आयोजित सम्मान समारोह में 125 होनहार प्रतिभाओ को...
Sheetal Mhatre यांच्याविरोधात गुन्हा दाखल होताच सांगितली 'ती' गोष्ट | Uddhav Thackeray|Eknath Shinde
Sheetal Mhatre यांच्याविरोधात गुन्हा दाखल होताच सांगितली 'ती' गोष्ट | Uddhav Thackeray|Eknath Shinde
ৰঙিয়াত প্ৰধানমন্ত্ৰীৰ জন্মদিন উপলক্ষে অমৃত সৰোৱৰ প্ৰকল্প ৰূপায়ণ ভবেশ কলিতাৰ
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ ৭২ সংখ্যক জন্মদিন উপলক্ষে আৰু আজাদি কা অমৃত মহোৎসৱৰ অংশস্বৰূপে আজি...
અશોક ચૌધરીનું સત્ય સમર્થન મહાસંમેલન
#buletinindia #gujarat #mahesana
17 તોલા સોનાના દાગીના સાથે 3ની ધરપકડ..
ખેડા ટાઉનમાં વર્ધમાન જવેલર્સ માં થયેલ ચોરીમાં ૧૨.૨૫ લાખના ૧૭ તોલા સોનાના દાગીના સાથે કુલ-૦૩ની...