વઢવાણ:રાજ્યનું સૌથી ઊંચુ અને મોટુ સ્ફટિક શિવલિંગ વઢવાણ-કોઠારિયા રોડ પર આવેલા રામ રણુજા આશ્રમ મહામૃત્યુંજય મહાદેવ મંદિરમાં બિરાજમાન છે. આ સ્ટફટીક શિવલિંગના દર્શને શિવભક્તો શ્રાવણ માસે ઉમટી રહ્યાં છે. આ મંદિરે છેલ્લા 23 વર્ષથી ઝૂલાતપ શિવભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.વઢવાણ-કોઠારિયા રોડ પર રામ રણુજા આશ્રમે સ્ફટીક શિવલિંગ મહાદેવ મંદિર આવેલું છે. જ્યાં દર શ્રાવણ માસમાં છેલ્લા 23 વર્ષથી મહંત રાજેન્દ્રગીરીબાપુ ઝૂલાતપની તપસ્યા કરી રહ્યાં હતા. જેમાં તેઓ 12 કલાક આ તપ કરીને સાંજે આરતી બાદ પૂર્ણ કરતા હતા. 75 વર્ષની વય થતા વૃદ્ધાઅવસ્થાના કારણે રાજેન્દ્રગીરીબાપુ આ વર્ષે તપમાં જોડાયા ન હતા.બીજી તરફ આ જગ્યાના જ મહંત લાભુગીરીબાપુ અગાઉ 9 વર્ષ સુધી ઝૂલાતપ કર્યું હતું. પરંતુ તેઓ પણ બિમારીના કારણે તપ કરી શકતા ન હતા. ત્યારે આ વર્ષે રાજેન્દ્રગીરીબાપુની જગ્યાએ તેઓ ઝૂલાતપ શરૂ કર્યું હતું. જેમાં સવારથી લઇને આરતી સુધી 15 કલાક સુધી એકપગે ઝૂલાતપ કરી રહ્યા છે. ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન તેઓ આ તપ ચાલુ રાખે છે. જ્યારે શ્રાવણ મહિનાના સોમવારે ચાર આરતી થાય છે. આ અંગે કાનજીભાઇ રાજપૂત વગેરે જણાવ્યું કે, શિવભક્તો દર્શનનો લાભ લે છે. જેમાં 108 દીવડાની મહાઆરતી રાત્રે 12 વાગ્યે થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शुरू हुआ कांग्रेस का सत्याग्रह, खरगे-प्रियंका समेत कई दिग्गज राजघाट पहुंचे
लोकसभा की सदस्यता जाने के बाद राहुल गांधी के समर्थन में आज देशभर में कांग्रेस का हल्लाबोल रहेगा।...
Surat: ભારે વરસાદ બાદ સુરતના ગામોમાં વિકટ સ્થિતિ
Surat: ભારે વરસાદ બાદ સુરતના ગામોમાં વિકટ સ્થિતિ
ಬೆಂಗಳೂರಿನ ಕೆಂಗೇರಿ ಸಮೀಪದ 'ಜ್ಞಾನಬೋಧಿನಿ ಪ್ರೌಢಶಾಲೆಯಲ್ಲಿ ಜನವರಿ 26ರಂದು "ಜಿ.ಬಿ.ಎಸ್ ಕಾಲ್ನಡಿಗೆ -2024" ಅಭಿಯಾನ ನಡೆಯಲಿದೆ.
ಜನವರಿ 23, 2024
ಬೆಂಗಳೂರಿನ ಕೆಂಗೇರಿ ಸಮೀಪದ 'ಜ್ಞಾನಬೋಧಿನಿ ಪ್ರೌಢಶಾಲೆಯಲ್ಲಿ ಜನವರಿ 26ರಂದು "ಜಿ.ಬಿ.ಎಸ್...