બે વર્ષના અંતરાલ બાદ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો. મંદિરો, હવેલીઓમાં આઠમની રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. સાથોસાથ મટકીફોડના કાર્યક્રમો અને રાસ-ગરબાની રમઝટ જામી હતી આઠમે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. અનેકવિધ ફ્લોટ્સ, રાસમંડળીઓ, ધૂન ભજન, ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રાઓમાં નંદ ઘેર આનંદ ભયો જય કનેયા લાલ કીનો નાદ ગૂંજી ઉઠયો હતો. સમગ્ર સિહોર જાણે કૃષ્ણમય બની ગયું હતું શહેર ભરવાડ તેમજ રબારી સમાજ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ રંગા રંગ રીતે. ઉજવાય ગયો હતો ભરવાડ સમાજના ગોવાળ ગ્રૂપ આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠાકર દ્વારા મંદિરથી લઈને રાધાકૃષ્ણ મંદિર સુધી ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મટકી ફોડ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરમ પૂજ્ય ઈશુબાપુ બાવળીયાળી તેમજ સ્વર્ગસ્થ કીશન બોળીયાના બેનરો વગેરે લગાવવામાં આવ્યા હતા તેમજ શહેર રબારી સમાજ દ્રધરા પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી હતી વડલા ચોક થી લઈને પંચમુખા મહાદેવ સુધી મટકી ફોડ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પરમ પૂજ્ય વડવાળા ધામ કણીરામ બાપુ તેમજ વડવાળા દેવ ના બેનરો લગાવવામાં આવ્યા હતા જન્માષ્મીની ભાવ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી આ જન્મોત્સવમાં કલાકથી મટકીફોડ અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aurangabad Molestation Case | औरंगाबाद - एसीपीकडून छेडछाड, पीडित दाम्पत्यानं सांगितला घडलेला प्रकार
Aurangabad Molestation Case | औरंगाबाद - एसीपीकडून छेडछाड, पीडित दाम्पत्यानं...
રીક્ષા અને સ્વીફ્ટ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો:એકનું મોત
પાટડી અને બજાણા વચ્ચે આવેલ પુલ પાસે રીક્ષા અને સ્વીફ્ટ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો....
અમીરગઢના ચેખલાના પાટીયા નજીક ટ્રક અને ઇક્કો ગાડી વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતાં 4 વ્યક્તિઓના મોત
પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢના ચેખલાના પાટિયા નજીક ટ્રક અને ઇક્કો ગાડી વચ્ચે ગમખવાર અકસ્માત...
ৰাজাগড়ত বিনামূলীয়া চিকিৎসা স্বাস্থ্য সজাগতা শিবিৰ
আজি ওদালগুৰি জিলাৰ ৰাজাগড় শ্বহীদ আদৰ্শ মধ্য ইংৰাজী বিদ্যালয় প্ৰাঙ্গনত উওৰ পূৱ উদ্যোগী নাৰী সন্থাৰ...
स्वामी विवेकानंद नगर में संयुक्त समाधान शिविर का किया शुभारंभ सभी विभागों के अधिकारी रहे मौजूद
शिक्षा मंत्री मदन दिलावर कोटा दौरे पर ,
डाईट भवन में किया पौधारोपण ,
स्वामी विवेकानंद नगर में...