કાલોલ તાલુકાના વેજલપુર ગામે બાળ લગ્ન ની જાગૃતિ માટે રથ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામજનો જાગૃત કરાયા જે રથ નું આયોજન વેજલપુર ગ્રામ પંચાયત થી શરૂ કરવામાં આવ્યું હતું તાજેતરમાં થોડા દિવસો પહેલા ઘોઘંબા ખાતે બાળ લગ્ન થયા હતા જેમાં રાજગઢ પોલીસ મથકે ૯ વ્યક્તિઓ સામે બાળ લગ્ન ની ફરિયાદ નોંધાઈ હતી અને ફરી કોઈ વ્યક્તિઓ દ્વારા બાળ લગ્ન નથાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દામાપુરા ગામની સીમમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
દામાપુરા ગામની સીમમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
विकास पर्व पर पहुंची जिला पंचायत अध्यक्ष श्रीमती मीना राजे परमार
पन्ना।
रैपुरा ग्राम पंचायत में आयोजित विकास पर्व पर पहुंची जिला पंचायत अध्यक्ष श्रीमती मीना राजे...
हिटवेव तथा जल व्यवस्था सुदृढ़ करने को जिला प्रशासन अलर्ट मोड पर। जिला कलक्टर श्री यादव, उपखंड अधिकारी, तहसीलदार एवं विकास अधिकारी फील्ड में जाकर जान रहे धरातलीय स्थिति। सबका एक ही प्रयास - पीने को मिले शुद्ध एवं पर्याप्त जल।
बालोतरा, 12 अप्रेल। आमजन को ग्रीष्म ऋतु में पीने को शुद्ध एवं पर्याप्त पेयजल उपलब्ध करवाने के साथ...
'ये न्यायपालिका की जीत है', किरेन रिजिजू का मंत्रालय बदले जाने पर राउत का तंज, कांग्रेस ने भी ली चुटकी
मुंबई, केंद्रीय मंत्रिमंडल में आज एक बड़ा फेरबदल देखने को मिला। सरकार ने किरेन रिजिजू को कानून...
નારી વંદન ઉત્સવ સપ્તાહ ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે “કોફી વીથ કલેકટર" કાર્યક્રમ યોજાયો
નારી વંદન ઉત્સવ સપ્તાહ ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે “કોફી વીથ કલેકટર" કાર્યક્રમ યોજાયો