શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે તા.22/02/2025 ને શનિવારે સવારે શાળામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ઇન્દ્રવદનભાઇ પ્રજાપતિ વય નિવૃત્ત થતા હોય તેઓનો વિદાય સમારંભ અને SSC બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ શાળાના ધો.10 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં શાળા મંડળના ટ્રસ્ટીઓ, શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ નિવૃત થઈ રહેલ શાળાના ક્લાર્ક ઇન્દ્રવદન પ્રજાપતિને અને બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓ ને શુભેચ્છા ઓ પાઠવી હતી. ધો.૧૦ ના વિદ્યાર્થીઓએ શાળાના પોતાના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા અને શાળાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું . શાળાના આચાર્ય રિતેશ પંડ્યાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જંબુસર પંથકમાં ગણેશ મહોત્સવનો આજથી રંગેચંગે પ્રારંભ કરાયો
જંબુસર પંથકમાં ગણેશ મહોત્સવનો આજથી રંગેચંગે પ્રારંભ કરાયો
Mizoram Election पर बोले PM Modi, कहा- BJP ने Delhi को पूर्वोत्तर राज्यों से जोड़ने का काम किया है
Mizoram Election पर बोले PM Modi, कहा- BJP ने Delhi को पूर्वोत्तर राज्यों से जोड़ने का काम किया है
OnePlus Nord CE4: 5,500mAh बैटरी और Snapdragon 7 Gen 3 के साथ लॉन्च हुआ वनप्लस का नया फोन, चेक करें ऑफर्स
OnePlus ने भारत में सीई सीरीज के तहत एक और नया स्मार्टफोन लॉन्च किया है। OnePlus Nord CE4 के नाम...
मंडार कस्बे से अवैध बजरी परिवहन ट्रेक्टर ट्रॉली बेखौफ गुजर रहे
रेवदर
मंडार कस्बे से अवैध बजरी परिवहन ट्रेक्टर ट्रॉली बेखौफ गुजर रहे
...
खुर्सीपार में विशाल इनामी दंगल आयोजित किया गया
खुर्सीपार में विशाल इनामी दंगल आयोजित किया गया