શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે તા.22/02/2025 ને શનિવારે સવારે શાળામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ઇન્દ્રવદનભાઇ પ્રજાપતિ વય નિવૃત્ત થતા હોય તેઓનો વિદાય સમારંભ અને SSC બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ શાળાના ધો.10 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં શાળા મંડળના ટ્રસ્ટીઓ, શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ નિવૃત થઈ રહેલ શાળાના ક્લાર્ક ઇન્દ્રવદન પ્રજાપતિને અને બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓ ને શુભેચ્છા ઓ પાઠવી હતી. ધો.૧૦ ના વિદ્યાર્થીઓએ શાળાના પોતાના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા અને શાળાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું . શાળાના આચાર્ય રિતેશ પંડ્યાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Nitish Kumar के BJP में शामिल होने की खबरों पर भिड़े JDU और BJP नेता | Bihar Politics | Aaj Tak
CM Nitish Kumar के BJP में शामिल होने की खबरों पर भिड़े JDU और BJP नेता | Bihar Politics | Aaj Tak
શ્યામ નગર ખાતે બસ સ્ટેન્ડની સફાઈ કરાઈ
*સ્વચ્છતા હી સેવા*
ખેડબ્રહ્માના શ્યામનગર ખાતે બસ સ્ટેન્ડ વિસ્તારની સફાઇ કરાઇ*...
Parineeti Chopra-Raghav Chadha की Mehandi की तस्वीरें आई सामने, हाथ में हाथ डाले दिखे दोनों
Parineeti Chopra-Raghav Chadha की Mehandi की तस्वीरें आई सामने, हाथ में हाथ डाले दिखे दोनों
महिलांबद्दल अपशब्द वापरणाऱ्या हिंगोली पालकमंत्री अब्दुल सत्तार यांचा राजीनामा द्यावा...
महिलांबद्दल अपशब्द वापरणाऱ्या हिंगोली पालकमंत्री अब्दुल सत्तार यांचा राजीनामा द्यावा...
কাজিৰঙাৰ "হুকুমা বিল" আৰু "কাজিৰঙা বিল" খননক লৈ ব্যাপক প্ৰতিক্ৰিয়াৰ সৃষ্টি হৈছে কাজিৰঙাত
কাজিৰঙাৰ "হুকুমা বিল" আৰু "কাজিৰঙা বিল" খননক লৈ ব্যাপক প্ৰতিক্ৰিয়াৰ সৃষ্টি হৈছে...