જસદણના નવા માર્કેટિંગ યાર્ડમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનો ફિયાસ્કો મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી સવારના 9 વાગ્યે કાર્યક્રમ ચાલુ કરવાનો હતો પરંતુ કોઈ લોકો નહિ આવતા સવારના 10:30 વાગ્યે કાર્યક્રમ શરૂ થયો ખુરશી પર બેઠેલા અધિકારીઓ પણ ખાલી ખુરશીઓ ભરાવાની રાહ જોઈને બેઠા હતા જસદણ શહેર અને પંથકના લોકો વિકાસની વાતોથી નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.