કાલોલ શહેર સ્થિત જુના સરકારી દવાખાના અર્બન હેલ્થ ઓફિસ પાસે આવેલું વિજળી કંપનીનો ટ્રાન્સફોર્મર તરફ પહોંચતા વિજ પુરવઠાના વાયરો ઝાડીઓની લપેટમાં આવી જતા હતા અને વારંવાર લંગરીયુ તુટી જતા સ્થાનિક રહીશોના ઘરના વારંવાર વીજળી ની આવન-જાવન ને લીધે વીજ ઉપકરણના સાધનો ખોટકાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનાં સમાચાર અખબાર મા તારીખ ૧૯/૦૧/૨૦૨૫ રોજ પ્રસિદ્ધ થયો હતો જેને પગલે ગતરોજ કાલોલ એમજીવીસીએલ નાયબ ઇજનેર અનીશભાઇ ત્રિવેદી દ્વારા લોકહિત માં યોગ્ય પગલાં લઇ તેઓની સુચના અનુસાર એમજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા મેન્ટેનન્સ માટે વિજ પુરવઠો બંધ રાખીને ઝાડી ઝાંખરાઓને સાફસફાઇ કરી યોગ્ય કામગીરી કરાતાં સ્થાનિક રહીશોએ એમજીવીસીએલ અને મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জামুগুৰিহাটত শিশু কিশোৰসকলে গ্ৰহণ কৰিলে গুৰুজনাৰ সৃষ্টিৰাজী গায়ন বায়নৰ প্ৰশিক্ষণ
জামুগুৰিহাটত শিশু কিশোৰসকলে গ্ৰহণ কৰিলে গুৰুজনাৰ সৃষ্টিৰাজী গায়ন বায়নৰ প্ৰশিক্ষণ
Metro Brands Q2 Results | मुनाफे में बढ़त लेकिन Margins में क्यों आई गिरावट? जानें CFO से | Business
Metro Brands Q2 Results | मुनाफे में बढ़त लेकिन Margins में क्यों आई गिरावट? जानें CFO से | Business
27 अगस्त को प्रदेश स्तरीय चक्काजाम किया जाएगा। एसोसिएशन के प्रदेश अध्यक्ष सत्यनारायण साहू ने बताया
बस ऑपरेटर्स एसोसिएशन राजस्थान तथा बस मालिक संघ की ओर से 27 अगस्त को प्रदेश स्तरीय चक्काजाम किया...
Shahaji Bapu Patil पत्रकारांनाच म्हणाले, ‘ये सवाल पुछने जैसा नहीं...’| Shiv Sena| Dasara Melava| NCP
Shahaji Bapu Patil पत्रकारांनाच म्हणाले, ‘ये सवाल पुछने जैसा नहीं...’| Shiv Sena|...
નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવીન જિલ્લા પંચાયત ભવન નું લોકાર્પણ કર્યું
નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવીન જિલ્લા પંચાયત ભવન નું લોકાર્પણ કર્યું
...