કાલોલ શહેર સ્થિત જુના સરકારી દવાખાના અર્બન હેલ્થ ઓફિસ પાસે આવેલું વિજળી કંપનીનો ટ્રાન્સફોર્મર તરફ પહોંચતા વિજ પુરવઠાના વાયરો ઝાડીઓની લપેટમાં આવી જતા હતા અને વારંવાર લંગરીયુ તુટી જતા સ્થાનિક રહીશોના ઘરના વારંવાર વીજળી ની આવન-જાવન ને લીધે વીજ ઉપકરણના સાધનો ખોટકાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનાં સમાચાર અખબાર મા તારીખ ૧૯/૦૧/૨૦૨૫ રોજ પ્રસિદ્ધ થયો હતો જેને પગલે ગતરોજ કાલોલ એમજીવીસીએલ નાયબ ઇજનેર અનીશભાઇ ત્રિવેદી દ્વારા લોકહિત માં યોગ્ય પગલાં લઇ તેઓની સુચના અનુસાર એમજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા મેન્ટેનન્સ માટે વિજ પુરવઠો બંધ રાખીને ઝાડી ઝાંખરાઓને સાફસફાઇ કરી યોગ્ય કામગીરી કરાતાં સ્થાનિક રહીશોએ એમજીવીસીએલ અને મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવલી પોઈચાથી મહીં નદીના જળ કળશમાં ભરી પરંપરાગત રીતે કાવડયાત્રા નીકળી
સાવલી પોઈચાથી મહીં નદીના જળ કળશમાં ભરી પરંપરાગત રીતે કાવડયાત્રા નીકળી
तालुका रिपब्लिकन सेना महिला अध्यक्षपदी निर्मला संतोष वाघमारे यांची निवड करण्यात आली
परतूर तालुका रिपब्लिकन सेना महिला ता.अध्यक्षपदी निर्मला संतोष वाघमारे याची निवड करण्यात आली आहे....
টংলাত জগতগুৰু মহাপুৰুষ শংকৰদেৱৰ ৫৭৪সংখ্যক জন্মোৎসৱ পালন
ওদালগুৰি জিলাৰ টংলাত জগতগুৰু মহাপুৰুষ শ্ৰীমন্তশঙ্কৰদেৱৰ ৫৭৪ সংখ্যক জন্মোৎসৱৰ শ্ৰীমন্তশঙ্কৰদেৱ...