કાલોલ શહેર સ્થિત જુના સરકારી દવાખાના અર્બન હેલ્થ ઓફિસ પાસે આવેલું વિજળી કંપનીનો ટ્રાન્સફોર્મર તરફ પહોંચતા વિજ પુરવઠાના વાયરો ઝાડીઓની લપેટમાં આવી જતા હતા અને વારંવાર લંગરીયુ તુટી જતા સ્થાનિક રહીશોના ઘરના વારંવાર વીજળી ની આવન-જાવન ને લીધે વીજ ઉપકરણના સાધનો ખોટકાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનાં સમાચાર અખબાર મા તારીખ ૧૯/૦૧/૨૦૨૫ રોજ પ્રસિદ્ધ થયો હતો જેને પગલે ગતરોજ કાલોલ એમજીવીસીએલ નાયબ ઇજનેર અનીશભાઇ ત્રિવેદી દ્વારા લોકહિત માં યોગ્ય પગલાં લઇ તેઓની સુચના અનુસાર એમજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા મેન્ટેનન્સ માટે વિજ પુરવઠો બંધ રાખીને ઝાડી ઝાંખરાઓને સાફસફાઇ કરી યોગ્ય કામગીરી કરાતાં સ્થાનિક રહીશોએ એમજીવીસીએલ અને મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાર્તિક આર્યનથી લઈને સુશાંત સુધી, શુભમન પહેલા આ સેલેબ્સ સાથે જોડાઈ ચૂક્યું છે સારાનું નામ
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે...
सेलू येथील घटनेप्रकरणी पोलिसांकडून बोरी येथे सखोल तपास सुरू
सेलू येथील एका दहावर्षीय बालिकेवर दोन दुचाकीस्वारानी बोरी पोलीस ठाण्याच्या हद्दीतील कोक शिवारात...
ગારીયાધાર તાલુકામા સવંતસરીના પર્વની ઉજવણી કરવામાં આવી
ગારીયાધાર તાલુકામા સવંતસરીના પર્વની ઉજવણી કરવામાં આવી
અંબાજી ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી પૂજા- અર્ચના કરી હતી.
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભક્તિભાવપૂર્વક...