કાલોલ શહેર સ્થિત જુના સરકારી દવાખાના અર્બન હેલ્થ ઓફિસ પાસે આવેલું વિજળી કંપનીનો ટ્રાન્સફોર્મર તરફ પહોંચતા વિજ પુરવઠાના વાયરો ઝાડીઓની લપેટમાં આવી જતા હતા અને વારંવાર લંગરીયુ તુટી જતા સ્થાનિક રહીશોના ઘરના વારંવાર વીજળી ની આવન-જાવન ને લીધે વીજ ઉપકરણના સાધનો ખોટકાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનાં સમાચાર અખબાર મા તારીખ ૧૯/૦૧/૨૦૨૫ રોજ પ્રસિદ્ધ થયો હતો જેને પગલે ગતરોજ કાલોલ એમજીવીસીએલ નાયબ ઇજનેર અનીશભાઇ ત્રિવેદી દ્વારા લોકહિત માં યોગ્ય પગલાં લઇ તેઓની સુચના અનુસાર એમજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા મેન્ટેનન્સ માટે વિજ પુરવઠો બંધ રાખીને ઝાડી ઝાંખરાઓને સાફસફાઇ કરી યોગ્ય કામગીરી કરાતાં સ્થાનિક રહીશોએ એમજીવીસીએલ અને મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લામાં ડ્રોન અને અન્ય તમામ UAV (Unharmed Aerial Vehicle) ના ઉપયોગ પર નિયંત્રણ અંગેનું જાહેરનામુ.
ખેડા જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં વાઈટલ ઈન્સ્ટોલેશન સ્થળો, કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ, તેમજ...
તહેવારો પર મોંઘવારીનો માર! દૂધની રસોઇ ન બનાવી, ઓછી વસ્તુઓ બનાવી અને ચૂલો બંધ કર્યો
શ્રાવણ એટલે તહેવારોનો મહિનો. આ મહિનામાં દરેક પરિવારમાં ખુશીનું વાતાવરણ હોય છે. પરંતુ મોંઘવારીના...
AAJTAK 2 LIVE | PURI के JAGANNATH TEMPLE में क्या है सुरंग का राज ? | AT2 LIVE
AAJTAK 2 LIVE | PURI के JAGANNATH TEMPLE में क्या है सुरंग का राज ? | AT2 LIVE
২ ডিচেম্বৰত মুক্তি লাভ কৰিব নতুন অসমীয়া ছবি 'মেড ইন নলবাৰী'
২ ডিচেম্বৰত মুক্তি লাভ কৰিব নতুন অসমীয়া ছবি 'মেড ইন নলবাৰী'