કાલોલ શહેર સ્થિત જુના સરકારી દવાખાના અર્બન હેલ્થ ઓફિસ પાસે આવેલું વિજળી કંપનીનો ટ્રાન્સફોર્મર તરફ પહોંચતા વિજ પુરવઠાના વાયરો ઝાડીઓની લપેટમાં આવી જતા હતા અને વારંવાર લંગરીયુ તુટી જતા સ્થાનિક રહીશોના ઘરના વારંવાર વીજળી ની આવન-જાવન ને લીધે વીજ ઉપકરણના સાધનો ખોટકાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનાં સમાચાર અખબાર મા તારીખ ૧૯/૦૧/૨૦૨૫ રોજ પ્રસિદ્ધ થયો હતો જેને પગલે ગતરોજ કાલોલ એમજીવીસીએલ નાયબ ઇજનેર અનીશભાઇ ત્રિવેદી દ્વારા લોકહિત માં યોગ્ય પગલાં લઇ તેઓની સુચના અનુસાર એમજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા મેન્ટેનન્સ માટે વિજ પુરવઠો બંધ રાખીને ઝાડી ઝાંખરાઓને સાફસફાઇ કરી યોગ્ય કામગીરી કરાતાં સ્થાનિક રહીશોએ એમજીવીસીએલ અને મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા 111 મો નેત્ર નિદાન
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા 111 મો નેત્ર નિદાન
TVS Apache RTR 160 4V हुई अपडेट, नए फीचर्स और तकनीक के साथ हुई लॉन्च, कीमत 1.40 लाख रुपये
भारत की प्रमुख दो पहिया वाहन निर्माता TVS Motors की ओर से बाजार में कई सेगमेंट में बाइक्स और...
उदगीर येथील सामान्य रुग्णालयाने गाठला घाणीचा कळस
उदगीर येथील सामान्य रुग्णालयाने गाठला घाणीचा कळस
Smriti Irani ने चुनावी जनसभा के दौरान क्यों कहा सिर पर मौत मंडरा रही थी लेकिन Congress... | Aaj Tak
Smriti Irani ने चुनावी जनसभा के दौरान क्यों कहा सिर पर मौत मंडरा रही थी लेकिन Congress... | Aaj Tak