કાલોલ શહેર સ્થિત જુના સરકારી દવાખાના અર્બન હેલ્થ ઓફિસ પાસે આવેલું વિજળી કંપનીનો ટ્રાન્સફોર્મર તરફ પહોંચતા વિજ પુરવઠાના વાયરો ઝાડીઓની લપેટમાં આવી જતા હતા અને વારંવાર લંગરીયુ તુટી જતા સ્થાનિક રહીશોના ઘરના વારંવાર વીજળી ની આવન-જાવન ને લીધે વીજ ઉપકરણના સાધનો ખોટકાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનાં સમાચાર અખબાર મા તારીખ ૧૯/૦૧/૨૦૨૫ રોજ પ્રસિદ્ધ થયો હતો જેને પગલે ગતરોજ કાલોલ એમજીવીસીએલ નાયબ ઇજનેર અનીશભાઇ ત્રિવેદી દ્વારા લોકહિત માં યોગ્ય પગલાં લઇ તેઓની સુચના અનુસાર એમજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા મેન્ટેનન્સ માટે વિજ પુરવઠો બંધ રાખીને ઝાડી ઝાંખરાઓને સાફસફાઇ કરી યોગ્ય કામગીરી કરાતાં સ્થાનિક રહીશોએ એમજીવીસીએલ અને મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નારણકા ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનુ ધારાસભ્યશ્રી લાખાભાઈના વરદ હસ્તે લોકાર્પણ કરવામા આવ્યુ.
નારણકા ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનુ ધારાસભ્યશ્રી લાખાભાઈના વરદ હસ્તે લોકાર્પણ કરવામા આવ્યુ. આ...
নলবাৰীৰ উলাবড়ীত যাত্ৰীবাহী বাছ দুৰ্ঘটনাগ্ৰস্ত
নলবাৰী জিলাৰ উলাবড়ীত আজি আবেলি এখন যাত্ৰীবাহী বাছ নিয়ন্ত্ৰণ হেৰুৱাই দুৰ্ঘটনাগ্ৰস্ত হয়৷উল্লেখ্য যে...
છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારી ત્રણ વિધાનસભા બેઠકની
મતગણતરી કેન્દ્ર ખાતે બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારી ત્રણ વિધાનસભા બેઠકની
મતગણતરી કેન્દ્ર ખાતે બિનઅધિકૃત...