સિહોર સાથે દેશભરમાં ૭૬મા સ્વાતંત્ર્યપર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી છે ગઈકાલે શ્રાવણનો સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વનો સમન્વય થતા સિહોરમાં સૌ કોઇ શિવભકિત અને રાષ્ટ્રભકિતના રંગે રંગાયા હતા સિહોરમાં રાજકોટ રોડ આશાપુરા નજીક આવેલ શિવમ સીટી ખાતે તિરંગા કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના નામાંકિત તબીબ ડો રાયશંગ યાદવ પણ જોડાયા હતા કાર્યક્રમ વેળાએ ડો યાદવે કહ્યા હતું કે આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં તમામ ઘરો પર તિરંગો લહેરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં સહભાગી થવાનો ખૂબ રાજીપો છે વધુમાં કહ્યું કે હર ઘર તિરંગા અભિયાનને અદભુત પ્રતિસાદ મળ્યો છે. નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને યાદ કરીને રાષ્ભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાના આશયથી શરૂ કરાયેલ આ અભિયાન તમામ વર્ગ સમાજને જોડનારૂ બની રહ્યાં છે.સિહોરની શિવમ સીટી ખાતે તિરંગા કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સિંહોરમાં સૌ કોઇ શિવભકિત અને રાષ્ટ્રભકિતના રંગે રંગાયા : શ્રાવણનો સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વનો સમન્વય : ધાર્મિક અને દેશભકિતના કાર્યક્રમો યોજાયા :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरकार की शुद्धि के लिए जिले की समस्त नार्शिंग स्टाफ पैरामेडिकल स्टाफ ने किया हवन
पन्ना।
सरकार की सद्बुद्धि के लिए जिले की समस्त नर्सिंग स्टाफ और पैरामेडिकल स्टाफ ने किया हवन।...
Samsung Galaxy A35 और Galaxy A55 की कीमत आई सामने, यहां जानिए ऑफर्स और डिस्काउंट
कुछ समय पहले ही Samsung ने भारत में अपने दो नए मिड रेंज फोन को लॉन्च किया है। ये दोनों स्मार्टफोन...
સાંતલપુરના ઝઝામમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
12 September 2022
રાધનપુરમાં કોંગ્રેસના આગેવાનોની મિટિંગ યોજાઇ
#buletinindia #gujarat #patan
কি আচৰিত, তিনিচুকীয়াৰ হিজুগুৰিত বাঘৰ আতংক
কি আচৰিত, তিনিচুকীয়াৰ চহৰৰ হিজুগুৰিত বাঘৰ আতংক ৷ হয়, আজি পুৱা তিনিচুকীয়া চহৰৰ হিজুগুৰিৰ হেদাইটপুৰ...