સિહોર સાથે દેશભરમાં ૭૬મા સ્વાતંત્ર્યપર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી છે ગઈકાલે શ્રાવણનો સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વનો સમન્વય થતા સિહોરમાં સૌ કોઇ શિવભકિત અને રાષ્ટ્રભકિતના રંગે રંગાયા હતા સિહોરમાં રાજકોટ રોડ આશાપુરા નજીક આવેલ શિવમ સીટી ખાતે તિરંગા કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના નામાંકિત તબીબ ડો રાયશંગ યાદવ પણ જોડાયા હતા કાર્યક્રમ વેળાએ ડો યાદવે કહ્યા હતું કે આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં તમામ ઘરો પર તિરંગો લહેરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં સહભાગી થવાનો ખૂબ રાજીપો છે વધુમાં કહ્યું કે હર ઘર તિરંગા અભિયાનને અદભુત પ્રતિસાદ મળ્યો છે. નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને યાદ કરીને રાષ્ભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાના આશયથી શરૂ કરાયેલ આ અભિયાન તમામ વર્ગ સમાજને જોડનારૂ બની રહ્યાં છે.સિહોરની શિવમ સીટી ખાતે તિરંગા કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સિંહોરમાં સૌ કોઇ શિવભકિત અને રાષ્ટ્રભકિતના રંગે રંગાયા : શ્રાવણનો સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વનો સમન્વય : ધાર્મિક અને દેશભકિતના કાર્યક્રમો યોજાયા :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নলবাৰী জিলা সাহিত্য সভাৰ সভাপতি আৰু সম্পাদক বিনা প্ৰতিদণ্ডিতাৰে নিৰ্বাচিত
অসম সাহিত্য সভাৰ অন্যতম শক্তিশালী শাখা নলবাৰী জিলা সাহিত্য সভাৰ নতুন সভাপতি আৰু সম্পাদক আজি বিনা...
नई Mercedes E-Class LWB भारत में हुई लॉन्च; कीमत 78.5 लाख रुपये, BMW 5 Series LWB को देगी टक्कर
Mercedes E-Class LWB launched in India मर्सिडीज-बेंज इंडिया ने भारत में 6-जनरेशन की Mercedes...
તિલકવાડાના વજેરિયા ખાતે 77માં સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી
તિલકવાડાના વજેરિયા ખાતે 77માં સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી
हिस्ट्रीशीटर का अवैध निर्माण जमीदोंज, सरकारी जमीन पर कब्जा कर दुकान व कारखाना बनाया, रंगदारी, अवैध वसूली के 44 से ज्यादा मामले दर्ज
उद्योग नगर थाना इलाके में पुलिस व प्रशासन की टीम ने एक ही हिस्ट्रीशीटर के अवैध निर्माण पर...
રાધનપુર : વાર્ષિક ઉત્સવની ભજન ભોજન અને યજ્ઞ સાથે ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel
રાધનપુર : વાર્ષિક ઉત્સવની ભજન ભોજન અને યજ્ઞ સાથે ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel