સિહોર સાથે દેશભરમાં ૭૬મા સ્વાતંત્ર્યપર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી છે ગઈકાલે શ્રાવણનો સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વનો સમન્વય થતા સિહોરમાં સૌ કોઇ શિવભકિત અને રાષ્ટ્રભકિતના રંગે રંગાયા હતા સિહોરમાં રાજકોટ રોડ આશાપુરા નજીક આવેલ શિવમ સીટી ખાતે તિરંગા કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના નામાંકિત તબીબ ડો રાયશંગ યાદવ પણ જોડાયા હતા કાર્યક્રમ વેળાએ ડો યાદવે કહ્યા હતું કે આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં તમામ ઘરો પર તિરંગો લહેરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં સહભાગી થવાનો ખૂબ રાજીપો છે વધુમાં કહ્યું કે હર ઘર તિરંગા અભિયાનને અદભુત પ્રતિસાદ મળ્યો છે. નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને યાદ કરીને રાષ્ભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાના આશયથી શરૂ કરાયેલ આ અભિયાન તમામ વર્ગ સમાજને જોડનારૂ બની રહ્યાં છે.સિહોરની શિવમ સીટી ખાતે તિરંગા કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સિંહોરમાં સૌ કોઇ શિવભકિત અને રાષ્ટ્રભકિતના રંગે રંગાયા : શ્રાવણનો સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વનો સમન્વય : ધાર્મિક અને દેશભકિતના કાર્યક્રમો યોજાયા :
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છેલ્લા 25 વર્ષથી હિમાચલ પ્રદેશનો નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ધ્રાંગધ્રા પોલીસ
આગામી લોકસભા ચુંટણી-2024 સંદર્ભે ગુજરાત રાજ્યના તેમજ અન્ય રાજ્યના નાસતા ફરતા આરોપીઓની તપાસ કરી...
कितने तरह होते है ह्रदय रोग || how many types of heart disease are there
कितने तरह होते है ह्रदय रोग || how many types of heart disease are there
शेतकरी हे खरे दैवत या मातृभुमीचे आहे । शरीरावर नागीन झाल्यावर काय करावे ? - परमपूज्य गुरुमाऊली
शेतकरी हे खरे दैवत या मातृभुमीचे आहे । शरीरावर नागीन झाल्यावर काय करावे ? - परमपूज्य गुरुमाऊली
દાહોદમાં ટેમ્પોને પંચર પાડી લુંટનો પ્રયાસ કરાયો
દાહોદમાં ટેમ્પોને પંચર પાડી લુંટનો પ્રયાસ કરાયો
લઠ્ઠાકાંડ બાબત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ની પ્રતિક્રિયા,જોવો વધુ માહિતી જાણકારી અમારી ન્યૂઝ #sms ઉપર
ગાંધીના ગુજરાત માં દારૂ બંદી ફકત કાગળ ઉપર, શિક્ષણ મંત્રી જીતુ ભાઈ વાઘાણી ની પ્રતિક્રિયા,...