પાટણ:જોગમાયાપુરા જવાનો રસ્તો બિસ્માર હાલતમા ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી 

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ગોલીવાડા થી દેવપુરા જવાનો રસ્તો બિસ્માર હાલતમા ગ્રામજનોની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી 

સરસ્વતી તાલુકાના ગોલીવાડા ગામથી આસરે 2 કેમ દૂર જોગમાયા પુરા આવેલ છે જ્યાં હજુ સુધી જવા માટે રોડ ન બનતા ગામજનોમાં રોસે ભરાયા જોગમાયાપુરા માં ઘણા વર્ષો થી રોડ ન બનતા સ્કુલે જતા બાળકો અને કોઈ બીમાર વ્યક્તિ ને લઈ જવા માટે ભારે તફ્લીક નો સામનો કરવો પડે છે અને ગામજનો ને અવર જવર માટે ભારે મુશ્કેલી ભોગવાનો વારો આવ્યો છે તાત્કાલિક ધોરણે રોડ બનાવવા નહીં આવે તો સમસ્થ ગામજનો આવનાર વિધાનસભા ની ચૂંટણીનો બહિષ્કાર કરે છે તેવી ચીમકી ગામજનો એ આપી અને વધુ માં જણાવ્યુ હતું કે અમારા રોડનું નિરાકરણ નહીં આવેતો કોઈ પક્ષ ના ઉમેદવારને અહીં પગ પણ મુકવા નઈ દઈએ તેવું ગામજનોએ જણાવ્યુ હતું

બાઈટ. ગામજનો