તા. 15/8/2022 ના રોજ મહુવા તાલુકાના દુધેરી ગામે પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પવૅની નિમિત્તે ભવ્ય કાયૅક્રમ યોજાયો, જેમાં દુધેરી ગામના સરપંચ શ્રી વંસનબેન લાલજીભાઈ ભાલિયા છે.પરતુ સરપંચ પતિ લાલજીભાઈ ખોડાભાઈ ભાલિયા ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.જેમા બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા, ગામની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો દ્વારા સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આ તકે દુધેરી ગામના રૂખડભાઈ જોળીયા તરફથી શાળાના તમામ બાળકોને સુરમુ અને વધારેલા ચણાનો નાસ્તો કરાવામાં આવ્યો હતો.આ તકે યુવાનો ભાઈ અને બહેનો ગ્રામજનો પુવૅ. સરપંચ શ્રી મોહનભાઈ ભાલિયા, આચાર્ય શ્રી મનિષભાઈ ખડદિયા, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી બુધાભાઇ મકવાણા, શિક્ષકો ભાઈ અને બેહનો તેમજ એસ એમ સી સમિતિ ના સભ્યો, આર એમ ડી સી સમિતિ ના સભ્યો, આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લા સયુંકત સચિવ કિસાન શ્રી વિઠ્ઠલભાઈ સોલંકી સહિત હાજર રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটৰ এৰেঙাপাৰত ভায়াবহ পথ দুৰ্ঘটনা, তীব্ৰবেগী ডাম্পাৰৰ খুন্দাত প্ৰাণ হেৰুৱাব লগা হল মটৰ চাইকেল
গোলাঘাটৰ এৰেঙাপাৰত ভায়াবহ পথ দুৰ্ঘটনা, তীব্ৰবেগী ডাম্পাৰৰ খুন্দাত প্ৰাণ হেৰুৱাব লগা হল মটৰ চাইকেল...
क्या समुद्र में डूब जाएगा गाज़ा? इज़रायल के प्लान पर भड़का रूस | Duniyadari E991
क्या समुद्र में डूब जाएगा गाज़ा? इज़रायल के प्लान पर भड़का रूस | Duniyadari E991
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા યોજાશે :તૈયારીઓને આખરીઓપ અપાયો
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે આજે વડાપ્રધાન...
कर्जाला कंटाळून आत्महत्या करणाऱ्या पत्रकारावरील कर्ज माफी करून आर्थिक मदत दया .
कर्जाला कंटाळून आत्महत्या करणाऱ्या पत्रकारावरील कर्ज माफी करून आर्थिक मदत दया .
ખેડૂતો રેલ રોકો આંદોલન કરશે..
ખેડૂતો રેલ રોકો આંદોલન કરશે
ખેડૂતો પોતાની માંગણીઓને લઈ ઘણા જ દિવસથી આંદોલન કરી રહ્યા છે....