જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી તળાજામાં ITI ખાતે મુખ્ય મહેમાન શ્રી ગુજરાત રાજ્યના મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ, જેમાં જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી તથા તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા ભાવનગરના DEO શ્રી પઢેરીયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા , જેમાં લોકશાળા મણારના ધોરણ 12 ના વિદ્યાર્થી ભાઈઓએ શ્રી વિપુલભાઈ સરવૈયા ના માર્ગદર્શન હેઠળ આકર્ષક પિરામિડ રજૂ કર્યો જેમાં હાજર સર્વશ્રોતા ગણ મંત્રમુગ્ધ થઈ ગયા, લોકશાળા મણાર ખાતે અલંગ મરીનના એ.એસ.આઈ શ્રી જેઠુરભાઈ બરાળ ના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો, તેમજ હાલમાં સોનગઢ મુકામે લોકશાળા મણારના ધોરણ 10 ના NCC ના કેડેટ્સ નો કેમ્પ ચાલી રહ્યો છે , ત્યાં પણ CO સાહેબના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો , જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો.સમગ્ર કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય શ્રી ડાહ્યાભાઈ ડાંગરે આપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઈકોમાંથી 24 કિલોથી વધુ ગાંજા સાથે બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાના ચાર શખ્સો ઝડપાયા
પાટણ લોકસભા બેઠકની ચૂંટણીને લઈ જિલ્લા અને દરેક તાલુકામાં પોલીસ સક્રિય થઈ છે. એલસીબી, એસઓજી, પેરોલ...
Canada: कनाडा में खालिस्तानी आतंकी हरदीप सिंह निज्जर की गोली मारकर हत्या, NIA ने किया था भगोड़ा घोषित
कनाडा में रह रहे खालिस्तान आतंकी हरदीप सिंह निज्जर की एक गुरुद्वारे में हत्या कर दी गई...
પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન નો ગુજરાત ના આ વિસ્તાર મા યોજાયો રોડ સો
હાલ ચૂંટણી ને લઈ તમામ પાર્ટીઓ જોર સોર થી પ્રચાર પ્રસાર મા જુટાઈ ગયા છે દરેક પક્ષ પ્રચાર માં...
शिक्षक मतदार संघासाठी नव्याने याद्या तयार करण्याचा कार्यक्रम जाहिर पात्र शिक्षकांनी वेळेत अर्ज करावेत
परभणी,दि.30 : औरंगाबाद विभाग शिक्षक मतदार संघ निवडणूकीसाठी 1 नोव्हेंबर, 2022 अर्हता दिनांकावर...