જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી તળાજામાં ITI ખાતે મુખ્ય મહેમાન શ્રી ગુજરાત રાજ્યના મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ, જેમાં જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી તથા તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા ભાવનગરના DEO શ્રી પઢેરીયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા , જેમાં લોકશાળા મણારના ધોરણ 12 ના વિદ્યાર્થી ભાઈઓએ શ્રી વિપુલભાઈ સરવૈયા ના માર્ગદર્શન હેઠળ આકર્ષક પિરામિડ રજૂ કર્યો જેમાં હાજર સર્વશ્રોતા ગણ મંત્રમુગ્ધ થઈ ગયા, લોકશાળા મણાર ખાતે અલંગ મરીનના એ.એસ.આઈ શ્રી જેઠુરભાઈ બરાળ ના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો, તેમજ હાલમાં સોનગઢ મુકામે લોકશાળા મણારના ધોરણ 10 ના NCC ના કેડેટ્સ નો કેમ્પ ચાલી રહ્યો છે , ત્યાં પણ CO સાહેબના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો , જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો.સમગ્ર કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય શ્રી ડાહ્યાભાઈ ડાંગરે આપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
স্বাধীনতা প্ৰাকক্ষণত আলোকেৰে উজলি উঠিল মঙ্গলদৈ চহৰ
স্বাধীনতা ৭৫ বছৰ উপলক্ষে সমগ্ৰ দেশত পালন কৰা হৈছে আজাদী কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি মঙ্গলদৈৰ...
বিজেপি সংখ্যালঘু মৰ্চাৰ বেজেৰা মণ্ডলৰ কাৰ্যনিৰ্বাহক সম্পন্ন
বিজেপি সংখ্যালঘু মৰ্চাৰ বেজেৰা মণ্ডলৰ প্ৰথমখন কাৰ্যনিৰ্বাহক আজি দেওবাৰে ধোপাতাৰিস্থ বেজেৰা মণ্ডল...
खाद्य सुरक्षा में अन्न लेने वालो के लिए बड़ी खबर, चुके तो नहीं मिलेगा अनाज
राष्ट्रीय खाद्य सुरक्षा योजना अन्तर्गत करवानी होगी ई केवाईसी
-अंतिम तिथि 30 जून तक
बून्दी, 28 मई।...
अलवर से दिल्ली तक बनेगा मेट्रो कॉरिडोर, डेढ़ घंटे में दिल्ली पहुंचेगी रैपिड ट्रेन
अलवर से दिल्ली अब नजदीक होने जा रही है। दिल्ली से अलवर के बीच प्रस्तावित मेट्रो कॉरिडोर को लेकर...
ચોક બજાર વિસ્તારમાંથી 11 જુગારીઓ ઝડપાયા
ચોક બજાર વિસ્તારમાંથી 11 જુગારીઓ ઝડપાયા