જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી તળાજામાં ITI ખાતે મુખ્ય મહેમાન શ્રી ગુજરાત રાજ્યના મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ, જેમાં જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી તથા તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા ભાવનગરના DEO શ્રી પઢેરીયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા , જેમાં લોકશાળા મણારના ધોરણ 12 ના વિદ્યાર્થી ભાઈઓએ શ્રી વિપુલભાઈ સરવૈયા ના માર્ગદર્શન હેઠળ આકર્ષક પિરામિડ રજૂ કર્યો જેમાં હાજર સર્વશ્રોતા ગણ મંત્રમુગ્ધ થઈ ગયા, લોકશાળા મણાર ખાતે અલંગ મરીનના એ.એસ.આઈ શ્રી જેઠુરભાઈ બરાળ ના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો, તેમજ હાલમાં સોનગઢ મુકામે લોકશાળા મણારના ધોરણ 10 ના NCC ના કેડેટ્સ નો કેમ્પ ચાલી રહ્યો છે , ત્યાં પણ CO સાહેબના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો , જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો.સમગ્ર કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય શ્રી ડાહ્યાભાઈ ડાંગરે આપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા તાલુકાના આ ગામ માં ભયાનક વીજળી પડી .ગાય નું મૃત્યુ
મહુધા તાલુકાના માહિસા તાબે આવેલા કાકલિયા ગામે ગઈ સાંજે 4 વાગ્યા ની આસપાસ માહોલ માં અચાનક પલટો...
‘ભારત ગૌરવ’ માટે ટિકિટ બુક કરાવનારા રામ ભક્તોને આંચકો, આ કારણે ટ્રેન રદ કરાઈ
જો તમે અથવા તમારા કોઈ પરિચિતે રામાયણ સર્કિટમાં ફરવા માટે ભારત ગૌરવ ટુર્સિટ ટ્રેનની ટિકિટ બુક...
બોડેલી ખાતે ભારે વરસાદ પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરાઇ
ગત સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ઉભી થયેલી પુરની પરિસ્થિતિ દરમિયાન જિલ્લા...
ઋષિકેશ ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ 2023માં સ્થાનિક નૃત્યકાર ભરત બારીયા અને અક્ષય પટેલને આમંત્રિત કરાયા.
ઋષિકેશ ખાતે ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ 2023 નું સ્વામી સચ્ચિદાનંદજી અને સાધ્વીજીના અધ્યક્ષ સ્થાને...
উদীয়মান কবি পপী ডেকাৰ কবিতা সংকলন "ক'ব নোৱাৰা কথাবোৰ শেষ হৈ নাযায়" উন্মোচন
কামৰূপ জিলাৰ গড়পোট সদৈকুছি সাৰ্বজনীন শ্ৰী শ্ৰী জগদ্ধাত্ৰী পূজাস্থলীত উদীয়মান কবি পপী ডেকাৰ কবিতা...