ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે તયારે આજે થરાદ તાલુકા ના ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા રેલી નું આયોજન તેમજ વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં ગામ મા થી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ વડીલો વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાયા હતા જેમાં ગણેસાજી ગોહિલ. દેવિદાનજી ગઢવી. રામજીભાઈ ચૌહાણ. નારણભાઈ પટેલ. દોલભાઈ પટેલ. રામજીભાઈ મિસ્ત્રી . કેસરાજી સુથાર.રાણાજી ગોહિલ તેમજ શાળા ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી છગનભાઇ દેસાઈ તેમજ ચરણવાસ પ્રા. શાળા ના આચાર્ય પી. ટી. નાઈ સહિત સ્ટાફ ગણ અને ગામ ના યુવાન મિત્રો તેમજ વડીલો દેશ ભક્તિ ના આ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फोरेंसिक की जांच में डा0दीक्षा की मौंत की बात आई सामने मामला कानपुर
जनपद कानपुर में,फोरेंसिक की जांच में डा0दीक्षा की मौंत की बात आई सामने।सूत्रों से जानकारी के...
रेतवाली महादेव से रामेश्वर महादेव तक धूमधाम से निकलेगी 19 वीं कावंड़ यात्रा
रेतवाली महादेव से रामेश्वर महादेव तक धूमधाम से निकलेगी 19 वीं कावंड़ यात्रा51 कावडिए हर हर महादेव...
વાંકાનેરના ઢુવા ગામે વાડીમાં ચાલતા જુગારધામ ઉપર LCBની રેડ ;12 જુગારીઓ ઝડપાયા ; ₹ 3.17 લાખનો મુદામાલ કબ્જે લીધો
સૌરાષ્ટ્રમાં શ્રાવણની શરૂઆત અગાઉજ જુગારીઓ સક્રિય થઈ ગયા છે અને ઠેરઠેર જુગાર રમવાની શરુઆત થઈ ગઈ છે...
मौसमी बीमारियों को देखते हुए आमजन को बेहतर उपचार के साथ निशुल्क दवा योजना के अन्तर्गत पर्याप्त दवाईयां उपलब्ध - डॉ. वांकाराम चौधरी
बालोतरा, 29 सितंबर। जिला कार्यक्रम अधिकारी विजय सिंह ने बताया कि मुख्य चिकित्सा एवं स्वास्थ्य...
ধিঙত উলহ মালহেৰে গণেশ পূজা উদযাপন
ধিঙত উলহ মালহেৰে গণেশ পূজা উদযাপন