ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે તયારે આજે થરાદ તાલુકા ના ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા રેલી નું આયોજન તેમજ વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં ગામ મા થી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ વડીલો વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાયા હતા જેમાં ગણેસાજી ગોહિલ. દેવિદાનજી ગઢવી. રામજીભાઈ ચૌહાણ. નારણભાઈ પટેલ. દોલભાઈ પટેલ. રામજીભાઈ મિસ્ત્રી . કેસરાજી સુથાર.રાણાજી ગોહિલ તેમજ શાળા ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી છગનભાઇ દેસાઈ તેમજ ચરણવાસ પ્રા. શાળા ના આચાર્ય પી. ટી. નાઈ સહિત સ્ટાફ ગણ અને ગામ ના યુવાન મિત્રો તેમજ વડીલો દેશ ભક્તિ ના આ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Smartphone Tips: ऐसे करें स्मार्टफोन और टैबलेट रिफ्रेश, ये काम करते ही परफॉर्मेंस हो जाएगी पहले से बेहतर
परफॉर्मेंस बढ़ाना चाहते हैं तो डिवाइस में पहले से मौजूद ब्लॉटवेयर ऐप्स को अनइंस्टॉल कर देना...
भाजपा-मोदी का लौटेगा आत्मविश्वास, इंडिया-कांग्रेस में एकजुटता अब बड़ी चुनौती
राजनीतिक दृष्टि से उत्तर प्रदेश के बाद दूसरे बड़े राज्य महाराष्ट्र में एनडीए की प्रचंड जीत...
અંબાજી ખાતે નિયમ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી , અંબાજીમાં આજે ટ્રાફિક નિયમોનું
પાલન ન કરતા વાહન ચાલકો માટે અંબાજી પોલીસ નું ડ્રાઈવ, P.I ધવલ પટેલે લોકો ને ટ્રાફિક નિયમો નું પાલન કરવા સંદેશ આપ્યો
આજરોજ અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા વાહન ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન અંગે ડ્રાઇવ યોજવામાં આવી હતી....
વલભીપુર શહેરમાં આવેલા બુધેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગતો ની ભીડ જામી
વલભીપુર શહેરમાં આવેલા બુધેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગતો ની ભીડ જામી