વિરપુર તાલુકાના નાડા ગામે નજીવી બાબતે દીકરાએ માતાને લાકડીના ફટકા મારી મોત ને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી નાડા ગામે રમેશભાઈ માલીવાડ અને તેમની પત્ની મધુબેન ખેતરના કામ અર્થે ગયા હતા અને ઘેર આવીને બેઠા હતા તેવામાં તેમનો છોકરો પર્વત આવીને જમવા માટે માથાકૂટ કરવા લાગ્યો હતો મધુબેને ખેતરમાંથી આવી છું હવે બનાવું કહેતા સીધો પર્વત ગડદા પાટુ નો માર મારતા બાજુમાં રહેતો ભત્રીજો ભરતભાઈ તેમનો બચાવવાં પડતા તેને પણ માર મારતા ભાગી ગયો હતો જયારે પર્વતે ઘરમા પડેલી લાકડીથી માથાના ભાગે ફટકા મારતા મધુ બેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને મૃતક માતાને છોડી ભાગી ગયો હતો આ બનાવ અંગે રમેશભાઈ દ્વારા વિરપુર પોલીસને જાણ કરતા પોલીસે મૃતકને પી. એમ માટે ખસેડી આરોપીને ઝડપી લેવા તેજવીજ હાથ ધરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एमबीएस हॉस्पिटल की पार्किंग से बाइक चोरी:ड्यूटी कर आया कर्मचारी, तब लगा पता, सीसीटीवी में दिखा चोर
कोटा संभाग के सबसे बड़े एमबीएस हॉस्पिटल की पार्किंग से एक बार फिर बाइक चोरी हो गई। घटना पार्किंग...
કાંકરેજ ના આંકોલી ખાતે સિંગોતર માતાજીએ ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો
કાંકરેજ તાલુકાના આકોલી ખાતે સિકોતર માતાજી ની દશમી વર્ષ ગાંઠ નિમિત્તે ભજન સત્સંગ કાર્યક્ર્મ...
સાંદિપની વિદ્યાલયમાં શિક્ષક દિન નું મહત્વ સમજાવવામાં આવ્યું શિક્ષક વિદ્યાર્થીઓને અપીલ કરી
સાંદિપની વિદ્યાલયમાં શિક્ષક દિન નું મહત્વ સમજાવવામાં આવ્યું શિક્ષક વિદ્યાર્થીઓને અપીલ કરી
🔸পুত্ৰৰ চিকিৎসাৰ বাবে সকলো বিক্ৰী কৰিলে গোৰেশ্বৰ নাৰামাৰীৰ এটি পৰিয়ালে#News24update#Healthnews
🔸পুত্ৰৰ চিকিৎসাৰ বাবে সকলো বিক্ৰী কৰিলে গোৰেশ্বৰ নাৰামাৰীৰ এটি পৰিয়ালে#News24update#Healthnews
પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીજી ની 78 મી જન્મ જ્યંતી પર રાધનપુર શહેર| ATN NEWS GUJARAT
આજે પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીજી ની 78 મી જન્મ જ્યંતી પર રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા...