વિરપુર તાલુકાના નાડા ગામે નજીવી બાબતે દીકરાએ માતાને લાકડીના ફટકા મારી મોત ને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી નાડા ગામે રમેશભાઈ માલીવાડ અને તેમની પત્ની મધુબેન ખેતરના કામ અર્થે ગયા હતા અને ઘેર આવીને બેઠા હતા તેવામાં તેમનો છોકરો પર્વત આવીને જમવા માટે માથાકૂટ કરવા લાગ્યો હતો મધુબેને ખેતરમાંથી આવી છું હવે બનાવું કહેતા સીધો પર્વત ગડદા પાટુ નો માર મારતા બાજુમાં રહેતો ભત્રીજો ભરતભાઈ તેમનો બચાવવાં પડતા તેને પણ માર મારતા ભાગી ગયો હતો જયારે પર્વતે ઘરમા પડેલી લાકડીથી માથાના ભાગે ફટકા મારતા મધુ બેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને મૃતક માતાને છોડી ભાગી ગયો હતો આ બનાવ અંગે રમેશભાઈ દ્વારા વિરપુર પોલીસને જાણ કરતા પોલીસે મૃતકને પી. એમ માટે ખસેડી આરોપીને ઝડપી લેવા તેજવીજ હાથ ધરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फिर वही खबर, वही सवाल- 'घोड़ी पर कैसे बैठे', Dalit दूल्हे के साथ बीती यह कहानी शर्मसार कर देगी!
फिर वही खबर, वही सवाल- 'घोड़ी पर कैसे बैठे', Dalit दूल्हे के साथ बीती यह कहानी शर्मसार कर देगी!
October 8, 2022 વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા દ્વારા જીઆઇડીસી મકરપુરા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી
October 8, 2022આજ રોજ વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા દ્વારા જીઆઇડીસી મકરપુરા વિસ્તારમાં વી સી...
Breaking News: नारी शक्ति बयान पर Jairam Ramesh को Smriti Irani का करारा जवाब | Aaj Tak
Breaking News: नारी शक्ति बयान पर Jairam Ramesh को Smriti Irani का करारा जवाब | Aaj Tak
বিদ্যুতৰ মাচুল বৃদ্ধিৰ বিৰুদ্ধে প্ৰতিক্ৰিয়া: ঢকুৱাখনা ব্লক কংগ্ৰেছৰ সভাপতি তৰুণ চেতিয়াৰ
বিদ্যুতৰ মাচুল বৃদ্ধিৰ বিৰুদ্ধে প্ৰতিক্ৰিয়া || ঢকুৱাখনা ব্লক কংগ্ৰেছৰ সভাপতি তৰুণ চেতিয়াৰ
મુંબઈના અંધેરીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર હાજર
મુંબઈના અંધેરીમાં શુક્રવારે આગ લાગી હતી. જે ઘટના સામે આવી છે તેના વિઝ્યુઅલમાં બિલ્ડિંગમાંથી ઘણો...