વિરપુર તાલુકાના નાડા ગામે નજીવી બાબતે દીકરાએ માતાને લાકડીના ફટકા મારી મોત ને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી નાડા ગામે રમેશભાઈ માલીવાડ અને તેમની પત્ની મધુબેન ખેતરના કામ અર્થે ગયા હતા અને ઘેર આવીને બેઠા હતા તેવામાં તેમનો છોકરો પર્વત આવીને જમવા માટે માથાકૂટ કરવા લાગ્યો હતો મધુબેને ખેતરમાંથી આવી છું હવે બનાવું કહેતા સીધો પર્વત ગડદા પાટુ નો માર મારતા બાજુમાં રહેતો ભત્રીજો ભરતભાઈ તેમનો બચાવવાં પડતા તેને પણ માર મારતા ભાગી ગયો હતો જયારે પર્વતે ઘરમા પડેલી લાકડીથી માથાના ભાગે ફટકા મારતા મધુ બેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને મૃતક માતાને છોડી ભાગી ગયો હતો આ બનાવ અંગે રમેશભાઈ દ્વારા વિરપુર પોલીસને જાણ કરતા પોલીસે મૃતકને પી. એમ માટે ખસેડી આરોપીને ઝડપી લેવા તેજવીજ હાથ ધરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भगवान झूलेलाल ने वरुण अवतार लेकर जुल्मी शासक मिरखशाह से सिंधी समाज को मुक्ति दिलाई
श्री झूलेलाल विकास समिति द्वारा गणेश तालाब बसंत बिहार में आयोजित चार दिवसीय भगवान झूलेलाल की अमर...
મહુધા .શ્રીમતી પ્રભા બેન સ્કુલ ખાતે પુસ્તક મેળો અને રમત ગમત નો પ્રોગ્રામ યોજાયો
આજ રોજ મહુધા કેળવણી મંડળ સંચાલિત શ્રી મતી સ્વયંપ્રભા બહેન શાહ હાઈસ્કૂલ ખાતે પુસ્તકાલય ના...
વડોદરા: પવિત્ર શ્રાવણ માસમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન
વડોદરા: પવિત્ર શ્રાવણ માસમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન
આટકોટ પોલીસ સ્ટેશનના PSI કે પી મહેતા સાહેબ ની ભાયાવદરમાં બદલી નવા PSI સિસોદિયા સાહેબ ફરજ બજાવશે
આટકોટ પોલીસ સ્ટેશનના PSI કે પી મહેતા સાહેબ ની ભાયાવદરમાં બદલી નવા PSI સિસોદિયા સાહેબ ફરજ બજાવશે...