વિરપુર તાલુકાના નાડા ગામે નજીવી બાબતે દીકરાએ માતાને લાકડીના ફટકા મારી મોત ને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી નાડા ગામે રમેશભાઈ માલીવાડ અને તેમની પત્ની મધુબેન ખેતરના કામ અર્થે ગયા હતા અને ઘેર આવીને બેઠા હતા તેવામાં તેમનો છોકરો પર્વત આવીને જમવા માટે માથાકૂટ કરવા લાગ્યો હતો મધુબેને ખેતરમાંથી આવી છું હવે બનાવું કહેતા સીધો પર્વત ગડદા પાટુ નો માર મારતા બાજુમાં રહેતો ભત્રીજો ભરતભાઈ તેમનો બચાવવાં પડતા તેને પણ માર મારતા ભાગી ગયો હતો જયારે પર્વતે ઘરમા પડેલી લાકડીથી માથાના ભાગે ફટકા મારતા મધુ બેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને મૃતક માતાને છોડી ભાગી ગયો હતો આ બનાવ અંગે રમેશભાઈ દ્વારા વિરપુર પોલીસને જાણ કરતા પોલીસે મૃતકને પી. એમ માટે ખસેડી આરોપીને ઝડપી લેવા તેજવીજ હાથ ધરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ক'ভিড পৰিস্থিতিৰ বাবে বিগত আঢ়ৈ বছৰে বন্ধ হৈ থকা চিৰাঙৰ ভাৰত-ভূটান সংযোগী প্ৰৱেশদ্বাৰ আজি মুকলি
চিৰাং জিলাৰ ভাৰত ভূটান সীমান্তৰ দাদগিৰি - গেলেফুৰ মাজত থকা আন্তঃ ৰাষ্ট্ৰীয় প্ৰৱেশদ্বাৰ আজি মুকলি...
ભોરટુ ટોલ પ્લાઝા ઉપર ડુબલીકેટ ટોલ પાવતી નો મામલો આવ્યો સામે
ભોરટુ ટોલ પ્લાઝા ઉપર ડુબલીકેટ ટોલ પાવતી નો મામલો આવ્યો સામે
INDIA Alliance Crisis News: INDIA गठबंधन से कांग्रेस को निकालने की प्लानिंग कर रही है AAP! | Aaj Tak
INDIA Alliance Crisis News: INDIA गठबंधन से कांग्रेस को निकालने की प्लानिंग कर रही है AAP! | Aaj Tak
ધાનેરાના વાલેરમાં યોજાનાર કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકા પર નકલી શંકરાચાર્યનું નામ જાહેર થતાં વિવાદ સર્જાયો
ધાનેરા તાલુકામાં આવેલા વાલેર ગામમાં જયશ્રી સુંદરપુરીજી મહારાજની પ્રતિષ્ઠા કાર્યક્રમ આગામી...