વિરપુર તાલુકાના નાડા ગામે નજીવી બાબતે દીકરાએ માતાને લાકડીના ફટકા મારી મોત ને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી નાડા ગામે રમેશભાઈ માલીવાડ અને તેમની પત્ની મધુબેન ખેતરના કામ અર્થે ગયા હતા અને ઘેર આવીને બેઠા હતા તેવામાં તેમનો છોકરો પર્વત આવીને જમવા માટે માથાકૂટ કરવા લાગ્યો હતો મધુબેને ખેતરમાંથી આવી છું હવે બનાવું કહેતા સીધો પર્વત ગડદા પાટુ નો માર મારતા બાજુમાં રહેતો ભત્રીજો ભરતભાઈ તેમનો બચાવવાં પડતા તેને પણ માર મારતા ભાગી ગયો હતો જયારે પર્વતે ઘરમા પડેલી લાકડીથી માથાના ભાગે ફટકા મારતા મધુ બેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને મૃતક માતાને છોડી ભાગી ગયો હતો આ બનાવ અંગે રમેશભાઈ દ્વારા વિરપુર પોલીસને જાણ કરતા પોલીસે મૃતકને પી. એમ માટે ખસેડી આરોપીને ઝડપી લેવા તેજવીજ હાથ ધરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના માલગઢમાં માળી સમાજે વર્ષોની પરંપરા જાળવી : ગૈર અને લૂર નૃત્યનું આકર્ષણ જમાવ્યું
વર્ષો અગાઉ રાજસ્થાનથી આવીને ડીસાના માલગઢમાં વસવાટ કરતાં મારવાડી માળી સમાજ દ્વારા હોળી-ધૂળેટીના...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
દેવગઢબારીયાના ભરતવાખળા આપમાં જોડાયા આમઆદમી પાર્ટી માં તેમનું સ્વાગત કરવામાં આવ્યું
દેવગઢબારીયાના ભરતવાખળા આપમાં જોડાયા આમઆદમી પાર્ટી માં તેમનું સ્વાગત કરવામાં આવ્યું
मुख्यमंत्री बनने के बाद पहली बार रामनगरी आएंगे सीएम शिंदे, रामलला की आरती में होंगे सम्मिलित
महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे रविवार को रामनगरी आएंगे। मुख्यमंत्री बनने के बाद वह पहली...