વિરપુર તાલુકાના નાડા ગામે નજીવી બાબતે દીકરાએ માતાને લાકડીના ફટકા મારી મોત ને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી નાડા ગામે રમેશભાઈ માલીવાડ અને તેમની પત્ની મધુબેન ખેતરના કામ અર્થે ગયા હતા અને ઘેર આવીને બેઠા હતા તેવામાં તેમનો છોકરો પર્વત આવીને જમવા માટે માથાકૂટ કરવા લાગ્યો હતો મધુબેને ખેતરમાંથી આવી છું હવે બનાવું કહેતા સીધો પર્વત ગડદા પાટુ નો માર મારતા બાજુમાં રહેતો ભત્રીજો ભરતભાઈ તેમનો બચાવવાં પડતા તેને પણ માર મારતા ભાગી ગયો હતો જયારે પર્વતે ઘરમા પડેલી લાકડીથી માથાના ભાગે ફટકા મારતા મધુ બેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને મૃતક માતાને છોડી ભાગી ગયો હતો આ બનાવ અંગે રમેશભાઈ દ્વારા વિરપુર પોલીસને જાણ કરતા પોલીસે મૃતકને પી. એમ માટે ખસેડી આરોપીને ઝડપી લેવા તેજવીજ હાથ ધરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેશોદ : આઝાદ ક્લબ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ પુરા થતા એક ચેસ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
કેશોદ : આઝાદ ક્લબ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ પુરા થતા એક ચેસ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
વંદેભારત ટ્રેનને વટવાથી મણીનગરની વચ્ચે અકસ્માત નડ્યો હતો.ઘટનામાં તમામ યાત્રીઓ સુરક્ષિત.વાઇરલ વીડિયો
વંદેભારત ટ્રેનને વટવાથી મણીનગરની વચ્ચે અકસ્માત નડ્યો હતો.ઘટનામાં તમામ યાત્રીઓ સુરક્ષિત.વાઇરલ વીડિયો
beed:-शिवसंग्राम भवन येथे छत्रपती शाहू महाराज यांना स्मृतिदिनी अभिवादन@news23marathi
beed:-शिवसंग्राम भवन येथे छत्रपती शाहू महाराज यांना स्मृतिदिनी अभिवादन@news23marathi
...
মাজুলীৰ ছাত্ৰসমাজে প্ৰকাশ কৰিলে তিনিমহীয়া আলোচনী
অসমৰ সংবাদ পত্ৰৰ ইতিহাসত স্বৰ্ণিল আখৰে খোদিত হৈ আছে মাজুলীৰ নাম | অসমীয়া মানুহৰ দ্বাৰা প্ৰকাশিত...