શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના ૭૬,૭૭ અને ૭૮ મા જણાવ્યું છે કે, "ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષપણે નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે,' ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું કિર્તન ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રમંત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમોમાં ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવા.' આ ઉપરાંત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની આજ્ઞા અનુસાર ધ્યાન, એકટાણાં, ધારણા-પારણાં, મંગળા આરતીના નિયમો, સંધ્યા આરતીના નિયમો, એકાદશીના નકોરડા ઉપવાસ વગેરે પણ લઇ શકાય. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી સર્વોપરી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर 77वां स्वतंत्रता दिवस समारोह उत्साहपूर्वक मनाया गया, वंदे मातरम्
पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर 77वां स्वतंत्रता दिवस समारोह उत्साहपूर्वक मनाया गया, वंदे मातरम्
जयपुर-कोटा समेत 13 जिलों में तेज बारिश का अलर्ट, आगामी 4-5 दिनों ऐसा रहेगा राजस्थान का मौसम
राजस्थान में राजधानी जयपुर, दौसा, सवाई माधोपुर, टोंक, बूंदी, बारां, कोटा, झुंझुनूं, चूरू, सीकर,...
ડીસા ના માલગઢ ગામે નકલી ઘી ની તપાસ..
આગથળા થી પોલીસ એ ઝડપેલ ઘી ની તપાસ ડીસા આવી.
ડી ફોર ડુપ્લીકેટ ઘી, તેલ માટે ગુજરાત માં ડીસા...
માવઠા ના સમાચાર..
માવઠાને લઈને મોટા સમાચાર,,,,આગામી 3 દિવસ માવઠાની શક્યતા નહીં,,,એક દિવસ પાછું ઠેલાયું માવઠું,,,હવે...
beed:-शिवसंग्राम भवन येथे छत्रपती शाहू महाराज यांना स्मृतिदिनी अभिवादन@news23marathi
beed:-शिवसंग्राम भवन येथे छत्रपती शाहू महाराज यांना स्मृतिदिनी अभिवादन@news23marathi
...