શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના ૭૬,૭૭ અને ૭૮ મા જણાવ્યું છે કે, "ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષપણે નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે,' ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું કિર્તન ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રમંત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમોમાં ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવા.' આ ઉપરાંત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની આજ્ઞા અનુસાર ધ્યાન, એકટાણાં, ધારણા-પારણાં, મંગળા આરતીના નિયમો, સંધ્યા આરતીના નિયમો, એકાદશીના નકોરડા ઉપવાસ વગેરે પણ લઇ શકાય. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી સર્વોપરી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম বন্ধ ঘোষণা কৰাক লৈ মৰাণ প্ৰতিক্ৰিয়া প্ৰকাশ বিধায়ক চক্ৰধৰ গগৈৰ
অসম বন্ধ ঘোষণা কৰাক লৈ মৰাণ প্ৰতিক্ৰিয়া প্ৰকাশ বিধায়ক চক্ৰধৰ গগৈৰ
ચોટીલામાં મારામારીમાં મોતના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સુરેન્દ્રનગર કોર્ટ
ચોટીલા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર વર્ષ ૨૦૧૭માં બે પિતરાઈ ભાઈઓ ઈકબાલ યુસુફ હમીરકા અને અકરમ સોકત...
मोदी बोले- कांग्रेस में देशभक्ति की आत्मा दम तोड़ चुकी:इन्हें गणपति से भी चिढ़; मैंने गणेश पूजा की, तो कांग्रेस बेचैन हो गई
प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि कांग्रेस के अंदर देशभक्ति की आत्मा दम तोड़ चुकी है। वे विदेश...
Thane : उल्हासनगर मधील खळबळजनक घटना
Thane : उल्हासनगर मधील खळबळजनक घटना
भजनलाल बोले जब सीएम के लिए मेरा नाम आया तो मुझे समझ नहीं आया !
जयपुर में भाजपा की प्रदेश कार्यकारी समिति की बैठक में बोलते हुए मुख्यमंत्री भजनलाल शर्मा ने कहा...