શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના ૭૬,૭૭ અને ૭૮ મા જણાવ્યું છે કે, "ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષપણે નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે,' ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું કિર્તન ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રમંત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમોમાં ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવા.' આ ઉપરાંત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની આજ્ઞા અનુસાર ધ્યાન, એકટાણાં, ધારણા-પારણાં, મંગળા આરતીના નિયમો, સંધ્યા આરતીના નિયમો, એકાદશીના નકોરડા ઉપવાસ વગેરે પણ લઇ શકાય. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી સર્વોપરી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হৰি নামেৰে মুখৰিত দুৱৰাগাঁও
আজি পহিলা ভাদ । ৰাজ্যৰ বিভিন্ন নামঘৰ, সত্ৰানুষ্ঠানৰ লগতে নাজিৰা সমষ্টিৰ দুৱৰাগাঁৱত আজি পৱিত্ৰ ভাদ...
ચોમાસુ 2022*****ચોમાસા દરમ્યાન કોઇ અઘટિત બનાવ બને તો તાત્કાલીક સબંધિત કચેરી/મામલતદારને જાણ કરવી
ચોમાસુ 2022*****ચોમાસા દરમ્યાન કોઇ અઘટિત બનાવ બને તો તાત્કાલીક સબંધિત કચેરી/મામલતદારને જાણ કરવી...
ચંદન ચાલમાં ગણેશ પ્રતિમા ની સ્થાપના છેલ્લા ૩૫ વર્ષથી કરવામાં આવે છે
એન્કર
દાહોદ શહેરમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ચોક નજીક ચંદનચાલમાં છેલ્લા 35 વર્ષોથી ગણેશ...
DEESA // ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર આઇસર ટ્રકને બચાવવા જતા ટ્રેલર ચડ્યો ડિવાઈડર પર..
ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર ગઈકાલે સાંજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, ખેંટવા ગામ પાસે...