કન્યા વિદ્યાલય વળાવડ ખાતે વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો સિહોર તાલુકાના વળાવડ ખાતે આવેલ કન્યા વિદ્યાલયમાં આજે જાણિતા શિક્ષણવિદ્દ લેખક ભદ્રાયુ વછરાજાનીના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાના નેતૃત્વમાં આચાર્ય અમીનભાઈ ચૌહાણના સંકલન સાથે અહી ધાર્મિક સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાલી સંમેલન યોજાયેલ.સંસ્થામાં નિર્મિત વિવિધ ખંડોની ઉદ્દઘાટન વિધિ મહેમાનોના હસ્તે થયેલ. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થિનીઓને અહી સન્માનિત કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rakhwale: Operation Garol में Col Manpreet, Major Ashish Dhonchak की जान धोखे से ली गई?
Rakhwale: Operation Garol में Col Manpreet, Major Ashish Dhonchak की जान धोखे से ली गई?
ગુનેગારોને નથી રહ્યો કાયદાનો ડર, મહેમદાવાદ પોલીસ ચોકીમાં ઘૂસીને પોલીસ કર્મીઓને માર મારતા ભાગદોડ ! બે પોલીસકર્મીને ઇજા
રાજ્યમાં હવે ગુનેગારોને પોલીસનો પણ કોઈ ડર રહ્યો નથી અને પોલીસને પણ માર મારવાના બનાવો વધી રહયા...
Israel Hamas War : Gaza में इतना दुख-दर्द है कि शांति की बातें अफ़वाह जैसी लगती हैं... (BBC Hindi)
Israel Hamas War : Gaza में इतना दुख-दर्द है कि शांति की बातें अफ़वाह जैसी लगती हैं... (BBC Hindi)
હિંમતનગરના માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવને લઈને ખેડૂતો કર્યો હોબાળો : જુઓ Video
હિંમતનગરના માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવને લઈને ખેડૂતો કર્યો હોબાળો
માર્કેટ યાર્ડમાં હરાજીમાં...
સિહોર પાસે અકસ્માત સર્જાયો એક નું મોત
એસટી બસે અડફેટે લેતા સિહોરના વૃદ્ધાનું કરૂણ મોત લૌકિક કામ માટે ભાવનગર આવ્યા હતા, પરત ફરતી વખતે...