તળાજાના પીપરલા ગામે રસ્તો ઓળંગી રહેલા આઘેડને અડફેટે લઈ મોત નીપજવનાર ઈક્કો કારના ચાલક સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ વાળા નામના આઘેડ ગત ૧૫ મી ના રોજ બપોરના સમયે વેળાવદર ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે ઈક્કો નં.જીજે.૦૪. ડીએન. ૪૧૪૫ના ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ ધીરૂભાઈ ઠાકરશીભાઈ વાળા (ઉ.વ.૬૧, રહે, પીપરલા)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈક્કોના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર...
બનાસ ડેરીએ પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય કર્યો છે. દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદભાવમાં રૂપિયા 30 નો...
'मेरी ममता बनर्जी से व्यक्तिगत लड़ाई नहीं लेकिन...', TMC प्रमुख पर विवादित टिप्पणी मामले में दिलीप घोष की सफाई
नई दिल्ली। Dilip Ghosh Remarks on Mamata Banerjee: पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी...
यशवंतराव चव्हाण मुक्त वसाहत योजना
वैयक्तिक लाभासाठी अर्ज मागविले
विमुक्त जाती व भटक्या जमाती प्रवर्गातील कुटूंबाचे जीवनमान उंचावावे,त्यांच्या उत्पन्नाचे...
WhatsApp पर चैट करना और भी मजेदार होगा, Meta लाया Chat Theme फीचर
WhatsApp पर नए कस्टमाइजेशन ऑप्शन जुड़े हैं। इनमें चैट थीम फीचर भी शामिल है। नए Chat Theme फीचर को...
Severe waterlogging on ITO road in Delhi due to rise in water level of Yamuna River.
Severe waterlogging on ITO road in Delhi due to rise in water level of Yamuna River.