તળાજાના પીપરલા ગામે રસ્તો ઓળંગી રહેલા આઘેડને અડફેટે લઈ મોત નીપજવનાર ઈક્કો કારના ચાલક સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ વાળા નામના આઘેડ ગત ૧૫ મી ના રોજ બપોરના સમયે વેળાવદર ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે ઈક્કો નં.જીજે.૦૪. ડીએન. ૪૧૪૫ના ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ ધીરૂભાઈ ઠાકરશીભાઈ વાળા (ઉ.વ.૬૧, રહે, પીપરલા)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈક્કોના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सेवानिवृत्त केंद्रप्रमुख कमलाकर सावंत यांचा वाढदिवस उत्साहात साजरा.
सेवानिवृत्त केंद्रप्रमुख कमलाकर सावंत यांचा वाढदिवस उत्साहात साजरा.
भारत में लॉन्च हुई Nissan X-Trail SUV, Toyota Fortuner को मिलेगी टक्कर
जापानी वाहन निर्माता निसान की ओर से भारत में अपने पोर्टफोलियो को बढ़ाते हुए नई एसयूवी Nissan...
થરાદ તાલુકાના ના ભુરીયા મુકામે ૧૧ મુખી હનુમાનજી મહારાજના મન્દિરે હનુમાન ચાલીસા ના પાઠ યોજાયો.
થરાદ તાલુકાના ભૂરિયા મુકામે ૧૧મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે ૯૩ મા સંગીતમય સુંદરકાંડનો...
Nitish Kumar Statement: Nitish Kumar के विवादित बयान पर JNU में जलाया गया पुतला | Aaj Tak News
Nitish Kumar Statement: Nitish Kumar के विवादित बयान पर JNU में जलाया गया पुतला | Aaj Tak News
લીંબાયત વિધાનસભા વિસ્તારમાં આવેલ વોર્ડ નં- 27 માં જી.ઇ.બી.ના હાઈટેનશન ટાવર અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી
લીંબાયત વિધાનસભા વિસ્તારમાં આવેલ વોર્ડ નં- 27 માં જી.ઇ.બી.ના હાઈટેનશન ટાવર અંડર ગ્રાઉન્ડ કરવાની...