તળાજાના પીપરલા ગામે રસ્તો ઓળંગી રહેલા આઘેડને અડફેટે લઈ મોત નીપજવનાર ઈક્કો કારના ચાલક સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ વાળા નામના આઘેડ ગત ૧૫ મી ના રોજ બપોરના સમયે વેળાવદર ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે ઈક્કો નં.જીજે.૦૪. ડીએન. ૪૧૪૫ના ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ ધીરૂભાઈ ઠાકરશીભાઈ વાળા (ઉ.વ.૬૧, રહે, પીપરલા)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈક્કોના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રસ્તુત છે "મેરી સખી" - મહિલાઓ અને સાડી વચ્ચેના કાલાતીત બંધનને સિનેમેટિક શ્રદ્ધાંજલિ છે
વૈશ્વિક સ્તરે પુરસ્કૃત ફિલ્મ નિર્માતા મિહિર ઉપાધ્યાય દ્વારા દિગ્દર્શિત હૃદયસ્પર્શી ફિલ્મ...
Kerala Govt Officials Retire: केरल सरकार के रिकॉर्ड 11,801 अधिकारी आज होंगे सेवानिवृत्त
तिरुवनंतपुरम, केरल सरकार के रिकॉर्ड 11,801 अधिकारी बुधवार को सेवानिवृत्त होने...