ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ: અરવિંદ વેગડા & હેતલ ઠક્કર દ્વારા MAKE IN INDIA' મજબૂત બનાવતો ક્વોલિટી માર્ક એવોર્ડસ સમારોહ
અમદાવાદ: અરવિંદ વેગડા & હેતલ ઠક્કર દ્વારા MAKE IN INDIA' મજબૂત બનાવતો ક્વોલિટી માર્ક એવોર્ડસ...
કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ના વરદ હસ્તે કલ્યાણપુર બસ સ્ટેન્ડ નું લોકાર્પણ થયું.
કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ના વરદ હસ્તે કલ્યાણપુર બસ સ્ટેન્ડ નું લોકાર્પણ થયું.
'शिंदे एंड पार्टी अगले चुनाव में खो देगी अस्तित्व', जयंत पाटिल बोले- महाराष्ट्र में MVA बनाम BJP ही होगा
महाराष्ट्र राकांपा अध्यक्ष जयंत पाटिल ने शनिवार को महाराष्ट्र के सीएम एकनाथ शिंदे और उनकी...