ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत में Afghanistan Embassy बंद हो गई, अब क्या Talban से 'दोस्ती' करेगा भारत? | LT Show
भारत में Afghanistan Embassy बंद हो गई, अब क्या Talban से 'दोस्ती' करेगा भारत? | LT Show
બોટાદ જંકશન ખાતે મહુવા બાંદ્રા ટ્રેનને અટકાવી દેવામાં આવી,વરસાદને કારણે રેલ્વે પ્રસાશન દ્વારા નિર્ણય
બોટાદ જંકશન ખાતે મહુવા બાંદ્રા ટ્રેનને અટકાવી દેવામાં આવી,વરસાદને કારણે રેલ્વે પ્રસાશન દ્વારા નિર્ણય
Mileage के मामले में भी बेहतर होगी नई Maruti Swift 2024, जानें पुरानी जेनरेशन के मुकाबले कैसी होगी नई गाड़ी
Maruti Suzuki की ओर से काफी जल्द ही Swift 2024 को लॉन्च करने की तैयारी हो रही है।...
અમદાવાદ ઉદેપુર રેલવે ટ્રેક ઉડાડવા ના આરોપીઓ પોલીસના હાથે ચડ્યા.
રાજસ્થાનના ઉદયપુરમાં 5 દિવસ પહેલા ઉદેપુર અમદાવાદ રેલ્વે રૂટ પર સલુમ્બર પાસેના બ્રિજ પરના ટ્રેકને...