ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रामदास आठवले आणि फूलझेले यांच्या 'त्या' वक्तव्यांचा जिल्ह्यात तीव्र पडसाद; वंचित बहुजन आघाडीतर्फे जोडे मारो आंदोलन
दापोली :केंद्रीय मंत्री रामदास आठवले यांनी 4 ऑक्टोबर रोजी नागपूरमध्ये डॉ. बाबासाहेब आंबेडकर...
AAP PARTY KE KEJRIWAL KA AUTO ROKA JAB GUJ.POLICE NE..AAP KA GURANTEE CARD KE SAATH BHOJAN CARD
AAP PARTY KE KEJRIWAL KA AUTO ROKA JAB GUJ.POLICE NE..AAP KA GURANTEE CARD KE SAATH BHOJAN CARD
आपकी लाइफस्टाइल की आदतें बन सकती हैं आपकी त्वचा की दुश्मन, आज ही करें उनमें बदलाव
स्किन को स्वस्थय रखने के लिए जरूरी है कि आप अपनी लाइफस्टाइल में हेल्दी आदतों को शामिल करें।...
નરોડા ચકચારી મહિલા મૃતદેહ મામલે નોકર મંડળ દ્વારા શહેરમાં સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ નહીંકરવાનું એલાન
નરોડા ચકચારી મહિલા મૃતદેહ મામલે નોકર મંડળ દ્વારા શહેરમાં સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ નહીંકરવાનું એલાન