ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सराफांनी सुरक्षेच्या दृष्टीने उपाययोजना कराव्यात - देशमुख
आष्टी (प्रतिनिधी) आष्टी शहरासह ग्रमीण भागात दिवसेंदिवस चोरीच्या घटना निदर्शनास येत असल्यामुळे...
ડીસા લાઇન્સ હોલ ખાતે આમ આદમી પાર્ટીની ડોકટર હાઉસના હોસ્પિટલ સ્ટાફ સાથે બેઠક યોજાઈ...
ડીસા લાઇન્સ હોલ ખાતે આમ આદમી પાર્ટીની ડોકટર હાઉસના હોસ્પિટલ સ્ટાફ સાથે બેઠક યોજાઈ...
મહુવા નુતન નગર શાળા નંબર 12 પાસે વાલ્મીકિ વાસ માં દંપતી એ સજોડે આપધાત કર્યો
મહુવા નુતન નગર શાળા નંબર 12 પાસે વાલ્મીકિ વાસ માં દંપતી એ સજોડે આપધાત કર્યો
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનની મુલાકાત લઈ સાથે પાલીકા કમૅચારીઓ ની બેઠક યોજાઈ
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનની મુલાકાત સાથે પાલિકાના કર્મચારીઓ સાથે...