ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Car Care Tips: बारिश के दौरान Electric Car को Charge करना कितना है सुरक्षित, जानें पूरी डिटेल
दिल्ली एनसीआर सहित देश भर में मानसून का मौसम चल रहा है। July के महीने में ज्यादातर...
চন্টক চেংধৰা গাঁও আৰু বৰ মিচিং গাঁৱত কুকুৰা পোৱালি বিতৰণ ।
বিজেপি শিৱসাগৰ জিলাৰ সভাপতি ময়ুৰ বৰগোঁহাইৰ NGO আশ্ৰয়ৰ তৰফৰ পৰা নাজিৰা সমষ্টিৰ চন্টক চেংধৰা গাঁও...
ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
જિલ્લાના...
PORBANDAR પોરબંદરની મેડીકલ કોલેજમાં એટેન્ડન્સ બાબતે ગોલમાલ થઈ હોવાની ચર્ચા 29-09-2022
PORBANDAR પોરબંદરની મેડીકલ કોલેજમાં એટેન્ડન્સ બાબતે ગોલમાલ થઈ હોવાની ચર્ચા 29-09-2022