ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર ની યેશા વોરા એ રાષ્ટ્રીય ફેશન શો માં રનર્સ અપ નું ટાઇટલ જીતી નામ રોશન કર્યું
ગ્લેમ્પ અપ ઓફ ફેશન વોક 2022 કે જેનું આયોજન વાત્રિકા રિસોર્ટ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્તરે થયું...
તંત્રની સુચના : આજે રાત્રિએ ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ભરાતો લોકમેળો બંધ રહેશે.
તંત્રએ ચકડોળ ઇજારેદાર અને નીચેના ભાગના પાથરણાના ઇજારેદારોને સૂચના આપવામાં આવી છે.મોરબીમાં બનેલ...
গোৰেশ্বৰ শান্তিপুৰ বহাগী উৎসৱ উদযাপনৰ আয়োজন
গোৰেশ্বৰ শান্তিপুৰ বহাগী উৎসৱ উদযাপনৰ আয়োজন
গোৰেশ্বৰ গড়কাপ্তানী বঙলাত ২৭ সংখ্যক গোৰেশ্বৰ...
એલિસ બ્રિજમાં સોશિયલ મીડિયા પર અશાંતધારાની ફરતી પોસ્ટ મુદ્દે ધારાસભ્યનું નિવેદન
એલિસ બ્રિજમાં સોશિયલ મીડિયા પર અશાંતધારાની ફરતી પોસ્ટ મુદ્દે ધારાસભ્યનું નિવેદન
सपा सांसद राम गोपाल यादव ने CJI को अपशब्द कहे:कहा- अभी भी उन्हें मंदिर और बाबरी मस्जिद दिख रहा है
समाजवादी पार्टी के महासचिव राम गोपाल यादव ने भारत के मुख्य न्यायाधीश (CJI) डीवाई चंद्रचूड़ के लिए...