ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંકલ્પ પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી જે આજે દાહોદ પહોંચી હતી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંકલ્પ પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે જે આજે દાહોદ...
56 वर्षाच्या आजीने दिला नातीला जन्म, आई वडिलांचा आनंद गगनात मावेना... । Hpn Marathi News
56 वर्षाच्या आजीने दिला नातीला जन्म, आई वडिलांचा आनंद गगनात मावेना... । Hpn Marathi News
‘તમે કોઈપણ ભાષામાં અભ્યાસ કરો, પરંતુ તમારી માતૃભાષાને ઘરમાં જીવંત રાખો’: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રવિવારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના...
11 वर्षांपासून रखडलेला प्रकल्प महापालिका आयुक्त पी. शिवशंकर यांनी अखेर लावला मार्गी !
सोलापूर : बाळीवेस येथील महापालिकेअंतर्गत असलेल्या बीओटी प्रकल्पाचे काम येत्या दीड महिन्यात...