ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નકલી ઇન્કમટેક્સ ટોળકીએ સોની વેપારી સાથે 4.35 લાખની ઠગાઈ કરનાર ચાર ને બનાસકાંઠાં LCB એ ઝડપ્યા
જે આર મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા,બનાસકાંઠા...
ડીસા સિન્ધી કોલોની વિસ્તારમાં કામાખિયા દેવી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાયું..
ડીસા સિન્ધી કોલોની વિસ્તારમાં કામાખિયા દેવી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાયું..
नाचते-कूदते अक्षय कुमार ने रणवीर सिंह को विश किया बर्थडे,सोशल मीडिया पर वीडियो छाया
बॉलीवुड एक्टर रणवीर सिंह आज अपना 39वां बर्थडे सेलिब्रेट कर रहे हैं. इस मौके पर एक्टर को उनके फैंस...
Lectrix EV LXS 2.0 इलेक्ट्रिक स्कूटर भारतीय बाजार में लॉन्च, 80 हजार की कीमत पर देगा 98 KM की रेंज
Lectrix EV ने भारतीय बाजार में नया LXS 2.0 electric scooter लॉन्च किया है जो एक बार चार्ज करने पर...
Haryana Election 2024: BJP के साथ गठबंधन कर सकता है RLD, मनोहर लाल नहीं लड़ेंगे चुनाव
चंडीगढ़। हरियाणा में बीजेपी के साथ मिलकर राष्ट्रीय लोक दल (आरएलडी) चुनाव लड़ सकता है।...