ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দিহিং পাটকাই সমন্বয়স্থলীত টাই আহোমৰ গৃহ নিৰ্মাণৰ প্ৰস্তুতি ।। Bibidh News
দিহিং পাটকাই সমন্বয়স্থলীত টাই আহোমৰ গৃহ নিৰ্মাণৰ প্ৰস্তুতি ।। Bibidh News
પાટણનાં કોંગ્રેસના કોર્પોરેટર, સમાજ સેવક અને કદ્દાવર નેતા લાલેશભાઈ ઠક્કર ‘આપ’માં જોડાયા.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ફ્રોડ ઈન્વેસ્ટીગેટર તરીકે કામ કરતા સંજયભાઈ ઠક્કર આમ આદમી પાર્ટીમાં જોડાયા.
તારીખ:25/08/2022 ના રોજ
ભ્રષ્ટ ભાજપના શાસનમાં આજે આખું ગુજરાત ત્રાહિમામ પોકારી ચૂક્યું છે અને...
Maharashtra Election से पहले Nitin Gadkari ने कहा- सरकार विश्वकन्या, जिसके साथ जाती है, डुबो देती है
Maharashtra Election से पहले Nitin Gadkari ने कहा- सरकार विश्वकन्या, जिसके साथ जाती है, डुबो देती है