ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ब्राम्हणगाव तांडा रस्त्याची दुर्दशा; रिक्षा प्रवाशांसह वाहून जाताना वाचली!
तहसीलदारांनी केली पाहणी; परंतु कार्यवाही शून्य, संबंधित ठेकेदारही कुणाला जुमेना!
ब्राम्हणगाव तांडा रस्त्याची दुर्दशा; रिक्षा प्रवाशांसह वाहून जाताना वाचली!
तहसीलदारांनी...
વનવિભાગ દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી : દહેડા પ્રા.શાળામાં સ્પર્ધાઓ યોજી.
વનવિભાગ ખંભાત દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી અંતર્ગત દહેડા પ્રા.શાળામાં નિબંધ સ્પર્ધા અને વકૃત્વ...
ડીસામાં દક્ષિણ પોલીસની ટીમે પિસ્તોલ સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડ્યા
ડીસામાં દક્ષિણ પોલીસની ટીમે પિસ્તોલ સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડ્યા
સુત્રાપાડાના પ્રાંસલી ગામે લમ્પી વાયરસનાં લીધે અંદાજે 100 પશુના મોત પશુઓની સમાધી આપે તેવિ સ્થાનિક લોકોની માંગ
સુત્રાપાડાના પ્રાંસલી ગામે લમ્પી વાયરસનાં લીધે અંદાજે 100 પશુના મોત સુત્રાપાડા તાલુકાની અંદર...