ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોટી સફળતા : ચેન્નાઈ એરપોર્ટ પરથી 100 કરોડનું હેરોઈન અને કોકેઈન જપ્ત, દાણચોરો કસ્ટમના હાથે ઝડપાયા
v
ચેન્નાઈ એર પોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. ઈથોપિયન એરલાઈન્સ દ્વારા આદીસ અબાબાથી આવતા...
मिलावटी गुड़ बेच रहे थे व्यापारी, शिकायत पर पहुँच गए बून्दी सीएमएचओ
बून्दी। मंगलवार को शुद्ध आहार मिलावट पर वार के तहत खाद सुरक्षा की टीम ने बड़ी कार्यवाही की...
কংগ্ৰেছ প্ৰতিবাদ
Bjp নেত্ৰী স্মৃতি ইৰানীৰ বিৰুদ্ধে লখিমপুৰত প্ৰতিবাদ যুব কংগ্ৰেছৰ..
ಬೆಂಗಳೂರಿನ ಗಾಂಧಿ ಭವನದಲ್ಲಿ ಇಂದು "ಶ್ರೀ ಐ.ಪಿ.ಡಿ ಸಾಲಪ್ಪ ವರದಿಯ ವಿಚಾರ ಸಂಕಿರಣ - 2024" ನಡೆಯಿತು.
ಆಗಸ್ಟ್ 14, 2024
ಬೆಂಗಳೂರಿನ ಗಾಂಧಿ ಭವನದಲ್ಲಿ ಇಂದು "ಶ್ರೀ ಐ.ಪಿ.ಡಿ ಸಾಲಪ್ಪ ವರದಿಯ ವಿಚಾರ ಸಂಕಿರಣ - 2024"...
Kia EV9: किआ की EV9 को मिला वर्ल्ड कार ऑफ द ईयर और वर्ल्ड EV का खिताब, जानें क्या हैं खूबियां
साउथ कोरियाई वाहन निर्माता Kia की ऑल इलेक्ट्रिक EV9 गाड़ी ने हाल में दो खिताबों को अपने नाम किया...