ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान को हर क्षेत्र में अग्रणी राज्य बनाने के लिए कटिबद्व राज्य सरकार
मुख्यमंत्री श्री भजनलाल शर्मा के नेतृत्व में राजस्थान को हर क्षेत्र में अग्रणी राज्य बनाने के लिए...
મહેસાણા LCBએ કડી મામલતદાર પાર્કિગમાંથી ચોરાયેલા બાઇક સાથે તસ્કરને નંદાસણથી દબોચ્યો
મહેસાણા : કડી તાલુકામાં મહેસાણા LCB ટીમના માણસો પેટ્રોલીગ પર હતા એ દરમિયાન બામતી આધારે નંદાસણ પુલ...
नमाना कलस्टर राजीविका कार्यालय में बैठक का आयोजन किया
केंद्र सरकार ने किसानो की आय बढ़ाने के लिए एफपीओ के तहत बूंदी ब्लॉक राजीविका से जालेडा बूंदी...
यूएस डेटा रेगुलेटर ने मेटा को निजता के उल्लंघन के लिए भारी प्रतिबंध लगाने की दी धमकी
वाशिंगटन, वाशिंगटन स्थित संघीय व्यापार आयोग (एफटीसी) ने कहा कि एक स्वतंत्र जांच...