ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ચૂંટણીમાં વિજેતા થયા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદીની શુભેચ્છા
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ચૂંટણીમાં વિજેતા થયા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદીની શુભેચ્છા
सोलापूरात संभाजी ब्रिगेडचे अर्धनग्न आंदोलन
संभाजी ब्रिगेडचे अर्धनग्न आंदोलन; छत्रपती संभाजी महाराज तलावाचे काम युद्धपातळीवर सुरू करा. ...
સિહોર શહેરમાં ગરબાની રમઝટ બોલાવી
જેની જોતા હોત વાટ...એ ઘડી આવી... બે વર્ષની લાંબી આતુરતાના અંતે નવરાત્રીની શરૂઆત થઇ છે સિહોરની...
ডবকাত ধোৱাচাঙত ৰাষ্ট্ৰীয় জল জীৱন আচনি
ডবকাত ধোৱাচাঙত ৰাষ্ট্ৰীয় জল জীৱন আচনি ৷ ডবকাৰ আকাশীগংগা গাওঁ পঞ্চায়তৰ ভেৰনী কাৰমগাৱত এটুপি...