ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা ৰহিয়ালৰ ১৯জনিয়া মুল সমিতি গঠন।
ৰহাত ৰহা ৰহিয়াল নামৰ ১৯জনিয়া বেচৰকাৰী সংস্থা ৰ মুল সমিতি গঠন কৰা হয়।
আজি ৰহাত...
गोलाघाट में राष्ट्रीय मानवाधिकार एवं अपराध नियंत्रण ब्यूरो के सौजन्य से मातृत्व सुरक्षा एवं नवजात शिशुओं के उचित देखभाल पर जागरूकता शिविर संपन्न
आज राष्ट्रीय मानवाधिकार एवं अपराध नियंत्रण ब्यूरो , गोलाघाट जिला समिति के सौजन्य से बुरागोहाईखाट...
पन्ना टाइगर रिजर्व में फिर हुई एक बाघ की मौत!!
पन्ना टाइगर रिजर्व में फिर हुई एक बाघ की मौत!!
'CM केजरीवाल को जेल में प्रताड़ित किया जा रहा, उनके अधिकार तक छीन लिए गए', AAP सांसद संजय सिंह का बड़ा आरोप
नई दिल्ली। आम आदमी पार्टी (आप) ने जेल में बंद मुख्यमंत्री अरविंद केजरीवाल को प्रताड़ित और...
Skoda Octavia RS को भारत में ला सकती है कंपनी, Bharat Mobility 2025 में कर सकती है पेश, जानें क्या हैं खासियत
Upcoming Cars in India चेक रिपब्लिक की वाहन निर्माता की ओर से जल्द ही नई गाड़ी को भारत में...