ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યભરમાં થઈ રહેલા સાર્વત્રિક ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા છે
રાજ્યભરમાં થઈ રહેલા સાર્વત્રિક ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા છે
પેટલાદમાં ગેસની ઓફિસ બહાર લાઈન લાગી.
પેટલાદમાં ઈસરામાં રોડ ઉપર આવેલ ગેસની ઓફિસ બહાર e KYC ને લઈને આજે સવારથી જ ગ્રાહકોની લાઈન લાગી...
उत्तर प्रदेश में नौतपा का कहर सभी जनपदों के अस्पताल अलर्ट मोड पर
उत्तर प्रदेश लखनऊ में,उत्तर प्रदेश में नौतपा का कहर सभी जनपदों के अस्पताल अलर्ट मोड पर।मालूम होकि...
গহপুৰ মহকুমাধিপতি কাৰ্যলয়ৰ মাহটোৰ শ্ৰেষ্ঠ কৰ্মচাৰী জিতু হাজৰিকা
■■গহপুৰ মহকুমাধিপতি কাৰ্যলয়।
■■মাহটোৰ শ্ৰেষ্ঠ কৰ্মচাৰী জিতু হাজৰিকা.....
...