ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા: કસ્બા વિસ્તારમાં SOG એ એક માસ સુધી વેશબદલો કરી ચરસ વેંચતા ઇસમને દબોચી લીધો
મહેસાણા શહેરમાં આવેલા કસ્બા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચરસ વહેંચાતો હોવાની બાતમી SOGની ટીમને મળી...
સરદાર સરોવર ડેમમાંથી 5,45,000 ક્યુસેક પાણી છોડાતા ભરુચ ના ગોલ્ડન બ્રિજની નદી સપાટી વધી
સરદાર સરોવર ડેમમાંથી 5,45,000 ક્યુસેક પાણી છોડાતા ભરુચ ના ગોલ્ડન બ્રિજની નદી સપાટી વધી
चुनावी बॉन्ड दुनिया की सबसे बड़ी जबरन वसूली योजना, मोदी इसके इसके मास्टरमाइंड; राहुल गांधी ने लगाया सबसे बड़ा आरोप
कांग्रेस नेता राहुल गांधी ने सोमवार को चुनावी बॉन्ड को दुनिया की सबसे बड़ी जबरन वसूली योजना बताया...
10 साल पहले लापता हुए प्लेन, MH370 की तलाश फिर से शुरू होगी | Malaysian Missing Flight
10 साल पहले लापता हुए प्लेन, MH370 की तलाश फिर से शुरू होगी | Malaysian Missing Flight