ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરના ગોમતીપુર વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું
વડોદરા શહેરના ગોમતીપુર વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું
ડીસાના ભડથમાં યુવતીએ વીજ થાંભલા ઉપર ચઢી વાયર પકડી આત્મહત્યા કરતાં ચકચાર
ડીસા તાલુકાના ભડથ ગામે ગામના શખ્સની અઘટીત માંગણીઓના ત્રાસથી વાઝ આવી એક યુવતીએ ઘર આગળના વીજથાંભલા...
તળાજા તાલુકામાં ભેજવાળા વાતાવરણમાં લોકોને શું અપાયો સંદેશ?
તળાજા તાલુકામાં ભેજવાળા વાતાવરણમાં લોકોને શું અપાયો સંદેશ?
Delhi Vidhan Sabha Chunav: दिल्ली चुनाव के ऐलान से पहले ही रैलियों का दौर शुरू | Kejriwal | AajTak
Delhi Vidhan Sabha Chunav: दिल्ली चुनाव के ऐलान से पहले ही रैलियों का दौर शुरू | Kejriwal | AajTak
અટારીથી રાષ્ટ્રીય એકતા જાગૃતિ માટે નીકળેલી બાઇક રેલી મહેસાણા આવી પહોંચતા BSF જવાનોનું સ્વાગત કરાયું
મહેસાણા: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતતા વધે એ હેતુસર બી.એસ.એફ...