જેની જોતા હોત વાટ...એ ઘડી આવી... બે વર્ષની લાંબી આતુરતાના અંતે નવરાત્રીની શરૂઆત થઇ છે સિહોરની શ્રેષ્ઠ નવરાત્રી લાયન્સ કલબ અને ગણપુલે મંડળ રાસોત્સવમાં ત્રીજા નોરતે અને પહેલા દિવસે જમાવટ થઈ છે અને મોટી સંખ્યામાં બહેનોને ગરબા રમતા જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. પ્રારંભમાં માતાજીની આરાધના કર્યા પછી ગરબાની શરૂઆત થઈ હતી. આધશક્તિ માં જગદંબાના નવલાં નોરતાંનું અનેરું મહત્વ છે. ત્યારે હાલ નવરાત્રિ મહોત્સવની શરૂઆત થઈ છે ત્યારે ખેલેયા મન મૂકી રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે, આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ. જગતજનની માં અંબાની ભક્તિ અને શક્તિનું પર્વ શરૂ થયું છે, નવરાત્રિના ત્રીજા દિવસે ખેલૈયાઓ અદમ્ય ઉત્સાહ સાથે રાસની રમઝટ બોલાવી હતી. કોરોના વખતે માત્ર માતાજીની આરતી કરી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે માતાજીની છબીની સ્થાપના શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા બાદ ખેલાયા મન મુકીને ગરબે ઘુમી રહ્યા છે. ગરબાના અવનવા સ્ટેપ સાથે નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી સિહોરના બંધન પાર્ટીપ્લોટ ખાતે લાયન્સ કલબ અને ગણપુલે મંડળ આયોજિત રાસોત્સવના પહેલા દિવસે માતાજીના ગરબા ગાય અવનવા સ્ટેપ સાથે નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી થઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बेंगलुरु के ताज वेस्ट एंड होटल को मिली बम से उड़ाने की धमकी, दहशत में आए लोग
बेंगलुरु। बेंगलुरु के ताज वेस्ट एंड होटल को बम से उड़ाने की धमकी मिली है। पुलिस...
Uber and Rapido won't operate their bike services in Delhi.
Supreme Court stayed the interim order of the Delhi High Court allowing bike services to cab...
जन आधार प्राधिकरण के संयुक्त निदेशक सीताराम स्वरूप ने किया निरीक्षण
सुल्तानपुर. राजस्थान जन आधार प्राधिकरण के संयुक्त निदेशक सीताराम स्वरूप द्वारा मंगलवार को ब्लॉक...
News Ki Pathshala | Sushant Sinha: Modi को मिटाने चले थे, Opposition का प्लान मिट्टी में मिल गया!
News Ki Pathshala | Sushant Sinha: Modi को मिटाने चले थे, Opposition का प्लान मिट्टी में मिल गया!
આજથી 7 વર્ષ અગાઉ સુરત પાસેના વરેલી ગામે પણ 21થી વધુ લોકોના ઝેરી દારૂ પીતા મોત થયા હતા ! પોલીસ ફરી એક્શનમાં આવી !
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે અને ગામડાઓમાં અને શહેરની ગલીખુચીમાં જોઈએ તેટલો દેશી,વિલાયતી...