જેની જોતા હોત વાટ...એ ઘડી આવી... બે વર્ષની લાંબી આતુરતાના અંતે નવરાત્રીની શરૂઆત થઇ છે સિહોરની શ્રેષ્ઠ નવરાત્રી લાયન્સ કલબ અને ગણપુલે મંડળ રાસોત્સવમાં ત્રીજા નોરતે અને પહેલા દિવસે જમાવટ થઈ છે અને મોટી સંખ્યામાં બહેનોને ગરબા રમતા જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. પ્રારંભમાં માતાજીની આરાધના કર્યા પછી ગરબાની શરૂઆત થઈ હતી. આધશક્તિ માં જગદંબાના નવલાં નોરતાંનું અનેરું મહત્વ છે. ત્યારે હાલ નવરાત્રિ મહોત્સવની શરૂઆત થઈ છે ત્યારે ખેલેયા મન મૂકી રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે, આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ. જગતજનની માં અંબાની ભક્તિ અને શક્તિનું પર્વ શરૂ થયું છે, નવરાત્રિના ત્રીજા દિવસે ખેલૈયાઓ અદમ્ય ઉત્સાહ સાથે રાસની રમઝટ બોલાવી હતી. કોરોના વખતે માત્ર માતાજીની આરતી કરી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે માતાજીની છબીની સ્થાપના શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા બાદ ખેલાયા મન મુકીને ગરબે ઘુમી રહ્યા છે. ગરબાના અવનવા સ્ટેપ સાથે નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી સિહોરના બંધન પાર્ટીપ્લોટ ખાતે લાયન્સ કલબ અને ગણપુલે મંડળ આયોજિત રાસોત્સવના પહેલા દિવસે માતાજીના ગરબા ગાય અવનવા સ્ટેપ સાથે નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી થઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुक्ति फाउंडेशन ने धूमधाम से मनाया गणतंत्र दिवस एवं बसंत पंचमी का पर्व
लखनऊ। मुक्ति फाउंडेशन संस्था के प्रशासनिक कार्यालय में गणतंत्र दिवस "26 जनवरी" एवं "बसंत पंचमी"...
10સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન કોંગ્રેસ દ્વારા મોંઘવારી,બેરોજગારી સહિતના મુદ્દે#gujarat_geeta_news_
10સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન કોંગ્રેસ દ્વારા મોંઘવારી,બેરોજગારી સહિતના મુદ્દે#gujarat_geeta_news_
Aurangzeb ने Guru Teg Bahadur की हत्या क्यों करवाई ? Mughal | Tarikh E601
Aurangzeb ने Guru Teg Bahadur की हत्या क्यों करवाई ? Mughal | Tarikh E601
निशुल्क किताबे वितरित की
लाखेरी - उपखंड क्षेत्र के गांव पापड़ी के राजकीय उच्च माध्यमिक विद्यालय मे विद्यार्थियों को...