વડીયા શહેરમાં આજરોજ ભવ્ય તિરંગા યાત્રા રેલી યોજાઇ હતી સમગ્ર વિગતથી જો વાત કરવામાં આવે તો આજે વડીયા શહેરમાં આવેલી સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે થી ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીમાં વડીયા શહેરની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થી તેમજ સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ અને અહીં કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓ તેમજ આંગણવાડી ના કર્મચારીઓ તેમજ શિક્ષકો અને ભાજપના આગેવાનો અને હોદ્દેદારો આ રેલીમાં જોડાયા હતા અને આ રેલી સ્વર્ગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ થી વડીયા શહેરની મુખ્ય બજારોમાં થઈ ફરી ને સુરત વાળા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પરત ફરી પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે આ રેલીમાં ડીજેના તાલ દેશભક્તિઓના ગીતો સાથે આ રેલી તિરંગા યાત્રા ભવ્ય યોજાઈ હતી અને વડીયા શહેર વંદે માતરમ અને ભારત માતાકી જયના નાદ થી ગુંજી ઉઠ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा मंडल अध्यक्ष संयोजक को बदमाशों ने सरियो से हमला कर किया घायल, अस्पताल में करवाया भर्ती
ब्रेकिंग कोटा..
भाजपा नेता पर जानलेवा हमला
भाजपा नेता एवं छावनी मंडल अध्यक्ष...
ભાજપના ઉમેદવાર ને મિટિંગમાં એક ભાઈએ કીધું યુરિયા ખાતર મળતો નથી રોડ રસ્તા ખાડા થીગડા મારેલ છે
ભાજપના ઉમેદવાર ને મિટિંગમાં એક ભાઈએ કીધું યુરિયા ખાતર મળતો નથી રોડ રસ્તા ખાડા થીગડા મારેલ છે
औरंगाबाद | सोयगाव शहरात विविध ठिकाणी संताजी जगनाडे महाराज यांची जयंती साजरी
औरंगाबाद | सोयगाव शहरात विविध ठिकाणी संताजी जगनाडे महाराज यांची जयंती साजरी
શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી રામ કુમારદાસજી નો થોડાક સમય પહેલા હરિદ્વારમાં સ્વર્ગવાસ થતા.. મહેમદાવાદ માં શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો કર્યક્રમ યોજાયો....
શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી મહારાજ જેમનું ગત 21 તારીખે સકેતવાસ થયા છે એ નિમિત્તે...
सायरस मिस्त्रींना एअरबॅग वाचवू शकली असती, पण.....
सायरस मिस्त्रींना एअरबॅग वाचवू शकली असती, पण.....