મહુવા તાલુકામાં પ્રથમ વખત રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી.મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજન્મ દિવસની ઉજવણીની શોભાયાત્રા મહુવા તાલુકામાં ખુબજ ધામધૂમ પૂર્વક યોજવામાં આવી હતી.મહુવા ખાતે રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં રથમાં સવાર શ્રી રામ,લક્ષ્મણ અને સીતા રૂપી પાત્રોના અભિનય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.જ્યારે હનુમાનજી ના પાત્રએ લોકોના ઉત્સાહ માં વધારો કરી દીધો હતો.મહુવા ટાઉનમાં શોભાયાત્રા માં રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા.મહુવા ટાઉનમાં શોભાયાત્રા નીકળતા આખું મહુવા ટાઉન ભક્તિમય વાતાવરણમાં લિન થયેલું જોવા મળ્યું હતું.તો સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.આ શોભાયાત્રા માં મહુવા પોલીસ દ્વારા પણ ચાંપતો પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: West Bengal से BJP उम्मीदवार Abhijeet Ganguly का Gandhi और Godse पर विवादित बयान
Breaking News: West Bengal से BJP उम्मीदवार Abhijeet Ganguly का Gandhi और Godse पर विवादित बयान
Astrology | धनु राशि वालों के लिए इन सेक्टर में निवेश रहेगा बेहतर! | Cement Sector | Realty Sector
Astrology | धनु राशि वालों के लिए इन सेक्टर में निवेश रहेगा बेहतर! | Cement Sector | Realty Sector
વાયુ પ્રદૂષણ નો સીલસીલો યથાવત.વિશ્વ વાયુ પ્રદૂષણ ના કારણે દર વર્ષે 67 લાખ થી વધુ લોકોના મોત થાય છે.!
વાયુ પ્રદૂષણ નો સીલસીલો યથાવત.વિશ્વ વાયુ પ્રદૂષણ ના કારણે દર વર્ષે 67 લાખ થી વધુ લોકોના મોત થાય છે.!
શંકાસ્પદ મો.સા. સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી નાયબ પોલીસ...
सुनीता केजरीवाल ने लॉन्च किया 'केजरीवाल को आशीर्वाद' अभियान, वॉट्सऐप नंबर किया जारी; करना होगा ये काम
नई दिल्ली। दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल की पत्नी सुनीता केजरीवाल आज प्रेस को...