મહુવા તાલુકામાં પ્રથમ વખત રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી.મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજન્મ દિવસની ઉજવણીની શોભાયાત્રા મહુવા તાલુકામાં ખુબજ ધામધૂમ પૂર્વક યોજવામાં આવી હતી.મહુવા ખાતે રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં રથમાં સવાર શ્રી રામ,લક્ષ્મણ અને સીતા રૂપી પાત્રોના અભિનય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.જ્યારે હનુમાનજી ના પાત્રએ લોકોના ઉત્સાહ માં વધારો કરી દીધો હતો.મહુવા ટાઉનમાં શોભાયાત્રા માં રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા.મહુવા ટાઉનમાં શોભાયાત્રા નીકળતા આખું મહુવા ટાઉન ભક્તિમય વાતાવરણમાં લિન થયેલું જોવા મળ્યું હતું.તો સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.આ શોભાયાત્રા માં મહુવા પોલીસ દ્વારા પણ ચાંપતો પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર શહેરના વિકલાંગો દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
વલભીપુર શહેરના વિકલાંગો દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
স্বাবলম্বীৰ উৎকৃষ্ট নিদৰ্শন দেখুৱাইছে বাক্সাৰ বৰমাৰ এগৰাকী লোকে*লোক জনৰ নাম নৃপেন বসুমতাৰী
#বৰমাৰ নিজগৃহতে কেচুসাৰ আৰু ভিন্ন ফুলৰ নাৰ্চাৰীৰ খেতি কৰি নিজকে স্বাবলম্বী হৈ বহু নিবনুৱা...
વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યનિવર્સિટી ખાતે * પુસ્તક અર્પણ પર્વ *કાર્યક્રમ યોજાયું.
વલ્લભ વિદ્યાનગર.
આણંદ.
તારીખ 1. 4. 2024 સોમવાર રોજ સરદાર પટેલ યુનિવર્સિટી તથા અખિલ ભારતીય સાહિત્ય...
Breaking News : Madhya Pradesh के नीमच से सामने आई दरिंदगी की तस्वीर | Aaj Tak Latest News
Breaking News : Madhya Pradesh के नीमच से सामने आई दरिंदगी की तस्वीर | Aaj Tak Latest News