મહુવા તાલુકામાં પ્રથમ વખત રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી.મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજન્મ દિવસની ઉજવણીની શોભાયાત્રા મહુવા તાલુકામાં ખુબજ ધામધૂમ પૂર્વક યોજવામાં આવી હતી.મહુવા ખાતે રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં રથમાં સવાર શ્રી રામ,લક્ષ્મણ અને સીતા રૂપી પાત્રોના અભિનય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.જ્યારે હનુમાનજી ના પાત્રએ લોકોના ઉત્સાહ માં વધારો કરી દીધો હતો.મહુવા ટાઉનમાં શોભાયાત્રા માં રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા.મહુવા ટાઉનમાં શોભાયાત્રા નીકળતા આખું મહુવા ટાઉન ભક્તિમય વાતાવરણમાં લિન થયેલું જોવા મળ્યું હતું.તો સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.આ શોભાયાત્રા માં મહુવા પોલીસ દ્વારા પણ ચાંપતો પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*અમરેલી ના બગસરા.માં .શ્રી સ્યામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ બગસરા. દ્વારા 14 મી શ્રીબાઈ માતા
*અમરેલી ના બગસરા.માં .શ્રી સ્યામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ બગસરા. દ્વારા 14 મી શ્રીબાઈ માતા
चामोर्शी येथील परीसरातील युवकांना क्रीडांगण व नविन बसस्थानक ऊपलब्ध करुन देणार
!चामोर्शी येथील परिसरातील युवकांना क्रीडांगण व येथे नवीन बस स्थानक उपलब्ध करून देणार
...
নলবাৰীত শোকাৱহ ঘটনা; হতাশগ্ৰস্ত পিতৃয়ে দুই পুত্ৰ সন্তানৰ সৈতে কৰিলে বিষপান, পিতৃৰ মৃত্যু
নলবাৰী জিলাৰ বৰভাগৰ অতি ভিতৰুৱা ঠাই দোকোহাত সংঘটিত হৈছে এই শোকাৱহ ঘটনা। দ্বিপুল শইকীয়া নামৰ এজন...
মাজুলীৰ শলামৰাত বিধ্বংসী অগ্নি কাণ্ড।
মাজুলীৰ শলামৰাত বিধ্বংসী অগ্নি কাণ্ড।
મહેમદાવાદ;ડાહીબાની ૧૦૫મી જન્મ જયંતિ નિમિતે ઉમંગ ટ્રસ્ટ ના સભ્યોએ ગેટ ટુ ગેઘરનુંઆયોજન કયું
મહેમદાવાદ;ડાહીબાની ૧૦૫મી જન્મ જયંતિ નિમિતે ઉમંગ ટ્રસ્ટ ના સભ્યોએ ગેટ ટુ ગેઘરનુંઆયોજન કયું