સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 બંધ કરવામાં આવ્યું છે. જેમાં 90 દિવસ માટે આ પ્લેટફોર્મ બંધ કરાયું છે જેની અસર પેસેન્જરને થશે. તમને જણાવી દઈએ કે, બુલેટ ટ્રેનની કામગીરીની લઈ પ્લેટફોર્મ નં 4 બંધ રાખવામાં આવ્યું છે. તાપી ગંગા, સુરત છપરા ક્લોનની ટ્રેન ઉધનાથી ઉપડશે. તેમજ અમરાવતી સહિતની 9 ટ્રેન પણ ઉધનાથી ઉપડશે. જેમાં તમામ પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મફત આપવાનો જાદુ માત્ર મારી પાસે જ
છે: જૂનાગઢથી કેજરીવાલે કહ્યું- 'આખી
દુનિયામાં ફક્ત દિલ્હી અને પંજાબમાં જ
વીજળીનું બિલ ઝીરો છે, હવે ગુજરાતમાં
પણ થશે
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ
રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.
ત્યારે દિલ્હીના...
শিল্পী সুদক্ষিণা শৰ্মা আৰু চিত্ৰশিল্পী নীলপৱন বৰুৱাৰ খবৰ ল'লে কেন্দ্ৰীয় মন্ত্ৰী সৰ্বানন্দ সোনোৱালে
শিল্পী সুদক্ষিণা শৰ্মা আৰু চিত্ৰশিল্পী নীলপৱন বৰুৱাৰ খবৰ ল'লে কেন্দ্ৰীয় মন্ত্ৰী সৰ্বানন্দ সোনোৱালে
Car Safety Features: नई कार खरीदते समय जरूर चेक करें ये सेफ्टी फीचर्स, कर पाएंगे सुरक्षित ड्राइविंग
भीड़भाड़ वाली जगह पर कार पार्क करने में काफी दिक्कत होती है कई बार आपकी कार किसी दूसरी कार से...
पन्ना भारतीय जनता पार्टी के नेता डॉक्टर अमित खरे ने बाढ़ पीड़ित क्षेत्र का दौरा!!
पन्ना भारतीय जनता पार्टी के नेता डॉक्टर अमित खरे ने बाढ़ पीड़ित क्षेत्र का दौरा!!
ઠાસરા, બળિયાદેવ વિસ્તારના તળાવમાં મગર દેખતાં સ્થાનિકોમાં ભય
ઠાસરાના બળિયાદેવ નાગેશ્વર મંદિર પાસે મગર દેખાતા સ્થાનિકોમાં ભય.
ઠાસરાઃ ઠાસરામાં બળિયાદેવ...