સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 બંધ કરવામાં આવ્યું છે. જેમાં 90 દિવસ માટે આ પ્લેટફોર્મ બંધ કરાયું છે જેની અસર પેસેન્જરને થશે. તમને જણાવી દઈએ કે, બુલેટ ટ્રેનની કામગીરીની લઈ પ્લેટફોર્મ નં 4 બંધ રાખવામાં આવ્યું છે. તાપી ગંગા, સુરત છપરા ક્લોનની ટ્રેન ઉધનાથી ઉપડશે. તેમજ અમરાવતી સહિતની 9 ટ્રેન પણ ઉધનાથી ઉપડશે. જેમાં તમામ પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শালিকীহাটৰ জ্যোতি বিষ্ণু প্ৰকল্পত ৭৫ সংখ্যক স্ব-ৰাজ বৌদ্ধিক জন সভা
শালিকীহাটৰ জ্যোতি বিষ্ণু প্ৰকল্পত ৭৫ সংখ্যক স্ব-ৰাজ বৌদ্ধিক জন সভা।
અમદાવાદની આર.એ.એફ.(રેપિડ એક્શન ફોર્સ) ના પ્લાટુન દ્વારા હાલોલ ટાઉન પોલીસ મથકે પરિચય અભ્યાસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્યના અમદાવાદની 100 બટાલિયન દૂત કાર્ય બલ આર.એ.એફ.(રેપિડ એક્શન ફોર્સ) ના ઉચ્ચ અધિકારી...
তিনিচুকীয়াৰ মাকুমত এজন যুৱকৰ সন্দেহজনক মৃত্যুক কেন্দ্ৰ কৰি পথ অৱৰোধ
তিনিচুকীয়াৰ মাকুমত এজন যুৱকৰ সন্দেহজনক মৃত্যুক কেন্দ্ৰ কৰি পথ অৱৰোধ
पूर्व चंपारण में दिनदहाड़े 40 लाख की बैंक डकैती: ICICI की शाखा में घुसे थे पांच बदमाश, ग्राहकों को भी लूटा
पूर्वी चंपारण जिले के चकिया अनुमंडल मुख्यालय स्थित चकिया-केसरिया रोड में स्थित उच्च विद्यालय के...
કોળિયાક નિષ્કલંક મહાદેવ ખાતે SRD અને GRD સભ્યો દ્વારા સત્યનારાયણ ભગાવનની કથાનું આયોજન કરાયુ
કોળિયાક નિષ્કલંક મહાદેવ ખાતે SRD અને GRD સભ્યો દ્વારા સત્યનારાયણ ભગાવનની કથાનું આયોજન કરાયુ