સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 બંધ કરવામાં આવ્યું છે. જેમાં 90 દિવસ માટે આ પ્લેટફોર્મ બંધ કરાયું છે જેની અસર પેસેન્જરને થશે. તમને જણાવી દઈએ કે, બુલેટ ટ્રેનની કામગીરીની લઈ પ્લેટફોર્મ નં 4 બંધ રાખવામાં આવ્યું છે. તાપી ગંગા, સુરત છપરા ક્લોનની ટ્રેન ઉધનાથી ઉપડશે. તેમજ અમરાવતી સહિતની 9 ટ્રેન પણ ઉધનાથી ઉપડશે. જેમાં તમામ પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રીકાંત ત્યાગી બાદ મહિલાનો દુષ્કર્મનો વીડિયો થયો વાયરલ, ગાર્ડને અપાઈ ગંદી ગાળો
ઉત્તર પ્રદેશના નોઈડામાંથી ફરી એક વખત દુષ્કર્મ અને અભદ્રતાનો મામલો સામે આવ્યો છે. આ વખતે એક મહિલાએ...
ओम बिरला को लोकसभा स्पीकर बनाने पर शहर में खुशी की लहर, पटाखे चल कर मीठाई बांटी
लाखेरी - कोटा- बूंदी लोकसभा क्षेत्र के सांसद ओम बिरला को पुनः लोकसभा स्पीकर पद पर मनोनित करने पर...
દશેરા પર્વ નિમિત્તે સનફાર્મા રોડ ખાતે સારા ફાઉન્ડેશન દ્વારા ગરબાનું આયોજન 2022 | Spark Today News
દશેરા પર્વ નિમિત્તે સનફાર્મા રોડ ખાતે સારા ફાઉન્ડેશન દ્વારા ગરબાનું આયોજન 2022 | Spark Today News
રાણાવાવ માં 27 વર્ષથી જાગનાથ અંનક્ષેત્ર ચલાવતા સ્વ.ગિરધરભાઈ જોશીની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ
રાણાવાવ માં 27 વર્ષથી જાગનાથ અંનક્ષેત્ર ચલાવતા સ્વ.ગિરધરભાઈ જોશીની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ