ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન રાળગોન ગામે આવતાં પો.હેડ કોન્સ ભદ્દેશભાઇ પંડયા તથા પો.કો. તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે, ભયલુભા ગોહિલ રહે રાળગોન તા.તળાજા તથા રામભાઇ મનુભાઇ ગોહિલ તથા પ્રવિણભાઇ જયવંતભાઇ ગોહિલ રહે.બંને નાના ખુંટવડા તા.મહુવાવાળાઓ ભયલુભા ટીહુભા ગોહિલની વાડી પાસે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ તેમજ હેરાફેરી કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતા ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો ડેનીમ ૩૦ ઓરેન્જ વોડકા ૭૫૦ ML બોટલ નંગ-૧૦૬ કિ.રૂ.૩૧,૮૦૦/-નો મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. તેઓ વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আটছা,মাহমৰা শাখাৰ উদ্যোগত কৰম সন্মিলন উদযাপন
মাহমৰাৰ বনমালী চাহ বাগিচাত কেন্দ্ৰীয় কৰম সন্মিলনখন শনিবাৰে অনুষ্ঠিত হয়। অসম চাহ জনজাতি ছাত্ৰ...
डीबीटी वाउचर योजना के आवेदन के लिए अंतिम तिथि 30 नवंबर
डीबीटी वाउचर योजना के आवेदन के लिए अंतिम तिथि 30 नवंबर
बूंदी। मुख्यमंत्री भजन लाल शर्मा की...
સુરેન્દ્રનગર વઢવાણ ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ જવાના રસ્તે 10ફૂટનો ભૂવો પડીયો| Surendranagar News
સુરેન્દ્રનગર વઢવાણ ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ જવાના રસ્તે 10ફૂટનો ભૂવો પડીયો| Surendranagar News
જેન ધર્મના શંખેશ્વર તીર્થ ધામે કોન્ટેક્ટર દ્વારા બસ્ટેન્ડ ની અધુરી કામગીરી શોડી ભાગી જતા અધૂરી કામ ગીરી પૂર્ણ કરવા નીલોકો ની માગ
[14/9 10:48] દિનેશભાઇ સાધુ : જેન ધર્મના શંખેશ્વર તીર્થ ધામે કોન્ટેક્ટર દ્વારા બસ્ટેન્ડ ની અધુરી...