ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન રાળગોન ગામે આવતાં પો.હેડ કોન્સ ભદ્દેશભાઇ પંડયા તથા પો.કો. તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે, ભયલુભા ગોહિલ રહે રાળગોન તા.તળાજા તથા રામભાઇ મનુભાઇ ગોહિલ તથા પ્રવિણભાઇ જયવંતભાઇ ગોહિલ રહે.બંને નાના ખુંટવડા તા.મહુવાવાળાઓ ભયલુભા ટીહુભા ગોહિલની વાડી પાસે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ તેમજ હેરાફેરી કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતા ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો ડેનીમ ૩૦ ઓરેન્જ વોડકા ૭૫૦ ML બોટલ નંગ-૧૦૬ કિ.રૂ.૩૧,૮૦૦/-નો મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. તેઓ વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ISRO चीफ बोले- 2027 में लॉन्च होगा चंद्रयान-4:चांद से मिट्टी और चट्टान के नमूने लाएंगे
भारत 2027 में चंद्रयान-4 की लॉन्चिंग करेगा। यह बात ISRO चीफ डॉ. एस सोमनाथ ने नेशनल स्पेस डे (23...
08 સપ્ટેમ્બરથી ઓખા-વારાણસી એક્સપ્રેસ વારાણસીની જગ્યાએ બનારસ સ્ટેશન જશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાંથી પસાર થતી ટ્રેન નંબર 22969/22970 ઓખા-વારાણસી-ઓખા સાપ્તાહિક...
गहलोत ने क्यों खड़े किए उपराष्ट्रपति के दौरों पर सवाल?:धनखड़ जिन 10 जिलों में गए, वहां 83 में 21 सीट बीजेपी के पास
प्रोटोकॉल कहता है कि उपराष्ट्रपति यदि राज्य में आए तो यह जरूरी है कि वहां के गवर्नर और...
કલોલ :ઈટલા ગામે માત્ર નજીવા રૂપિયા માટે પૌત્ર બન્યો સગી દાદીનો હત્યારો!
કલોલ :ઈટલા ગામે માત્ર નજીવા રૂપિયા માટે પૌત્ર બન્યો સગી દાદીનો હત્યારો!ગાંધીનગરના કલોલ તાલુકાના...
શ્રી સિદ્ધ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશ પુરાણ માં ગણેશ જી ના લગ્ન યોજાયા.
શ્રી સિદ્ધ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશ પુરાણ માં ગણેશ જી ના લગ્ન યોજાયા.