[14/9 10:48] દિનેશભાઇ સાધુ : જેન ધર્મના શંખેશ્વર તીર્થ ધામે કોન્ટેક્ટર દ્વારા બસ્ટેન્ડ ની અધુરી કામગીરી શોડી ભાગી જતા અધૂરી કામ ગીરી પૂર્ણ કરવા નીલોકો ની માગપાટણ જિલ્લાના શંખેશ્વર એ જૈન ધર્મ શે અહી બસ સ્ટેન્ડ બનાવવાનીચાલુ કરવામાં આવી હતી પરંતુ અધૂરું કામ મૂકીને કોન્ટ્રાક્ટ ભાગી જતા લોકો અને મોટી હાલાકી ભોગવવી પડી રહી છે જમીનના વિવાદમાં બસ્ટેન્ડ કામગીરી અધુરી થતા રહેતા યાત્રિકો ને અને સ્થનિક લોકો ને હાલાકી ભોગવી પડે શે સ્થની ક લોકો ની માગ શે આ બસ્ટેન્ડ ની કામગીરી જલ્દી પુરીથાય તેવી માગ પામવા ઉઠીશે