ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન રાળગોન ગામે આવતાં પો.હેડ કોન્સ ભદ્દેશભાઇ પંડયા તથા પો.કો. તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે, ભયલુભા ગોહિલ રહે રાળગોન તા.તળાજા તથા રામભાઇ મનુભાઇ ગોહિલ તથા પ્રવિણભાઇ જયવંતભાઇ ગોહિલ રહે.બંને નાના ખુંટવડા તા.મહુવાવાળાઓ ભયલુભા ટીહુભા ગોહિલની વાડી પાસે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ તેમજ હેરાફેરી કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતા ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો ડેનીમ ૩૦ ઓરેન્જ વોડકા ૭૫૦ ML બોટલ નંગ-૧૦૬ કિ.રૂ.૩૧,૮૦૦/-નો મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. તેઓ વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#GirSomnath | ગીર સોમનાથમાં કર્મચારીઓ દ્વારા ઐતિહાસિક મહારેલી | Divyang News
#GirSomnath | ગીર સોમનાથમાં કર્મચારીઓ દ્વારા ઐતિહાસિક મહારેલી | Divyang News
দেউৰী স্বায়ত্ব পৰিষদৰ নিৰ্বাচনী প্ৰচাৰত ককাল ভাঙি নাচিলে বিধায়ক বিনোদ হাজৰিকাৰ লগতে চক্ৰধৰ গগৈয়ে
তুংগত উঠিছে দেউৰী স্বায়ত্ত শাসিত পৰিষদৰ নিৰ্বাচনৰ নিৰ্বাচনী প্ৰচাৰ । টিংখাঙৰ কলৌলোৱাত ভাস্কৰ...
#GirSomnath | મનરેગા યોજના હેઠળ કામ ન મળતા 93 મજૂરો પ્રતિક ઉપવાસ પર | Divyang News
#GirSomnath | મનરેગા યોજના હેઠળ કામ ન મળતા 93 મજૂરો પ્રતિક ઉપવાસ પર | Divyang News
કાશ્મીરમાં પંડિતોની હત્યાનો સિલસિલો યથાવત, આતંકીઓ નામ પૂછે છે અને ગોળી મારી દે છે !!મોદી સરકાર કઈક કરે ! પંડિતોનો પોકાર
કેન્દ્રમાં મોદી સરકાર હોવા છતાં કાશ્મીરી પંડિતોની કાશ્મીરમાં હત્યા થઈ રહી છે, ઘાટીમાં માત્ર સાત...
ৰহাৰ মঠৰবৰি শ্ৰীশ্ৰীমঠৰ থানত ৬ দিনীয়া ১২২তম্ শ্ৰীশ্ৰী কৃষ্ণ দৌল মহোৎসৱ ১৩ মাৰ্চৰ পৰা।শ্ৰীশ্ৰী দৌল মহোৎসৱ উদযাপন সমিতি সহ ১১খন উপ সমিতি গঠন।প্ৰস্তুতি ব্যাপক।
১১-১২শতিকাত ৰহাৰ মঠৰবৰিত স্থাপিত ঐতিহাসিক শ্ৰীশ্ৰী মঠৰ থানত ১২২তম্ শ্ৰীশ্ৰী কৃষ্ণ দৌল মহোৎসৱ...