તા. 30.04.2024 ના રોજ દાહોદ શહેરના 11 kv સ્ટેશન રોડ ફીડર પર આવેલ સિદ્ધએશ્વરી સો.,દેસાઈવાડ, ઉચવાણીયાવાળા રોડ, ભગિની સમાજ, ભરપોડા ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) હોસ્પિટલ ની આસપાસનો વિસ્તારનો વીજ પુરવઠો 07.00થી બપોરે 12.00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાણ વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
WhatsApp जल्द पेश करेगा Nearby Share फीचर, ब्लूटूथ की तरह यहां भी शेयर कर पाएंगे फाइल
रिपोर्ट्स के मुताबिक इन दिनों Nearby Share फीचर पर काम किया जा रहा है। इस फीचर के मिलने के बाद...
તળાજા,ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણાર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા
તળાજા,ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણાર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા
ભારત સરકાર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરાશે:કૃષિ મંત્રી શ્રી રાધવજી પટેલ
ગાંધીનગર,તા.01
કૃષિ મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોના હિતમાં...
પાલનપુર ખાતે જીલ્લા સ્ટેમ્પ ડ્યુટી અધિક કલેકટરને શનિવારે સવારે દુખાવો ઉપડતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા.
એફ.એ,બાબીનુ મૂળવતન રાધનપુર હતુ. જેઓ જૂનાગઢ નવાબના વંશજ હોવાનુ કહેવાય છે. જેમણે 1994 બેંચમાં સીધા...