પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત દ્વારા મતદાર જાગૃતતા રેલીને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ:-દાહોદ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી ૭ મી મે ના રોજ યોજાનાર ચુંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે દાહોદ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા સામુહિક પ્રયત્નો આદર્યા છે. જેમાં વિવિધ સંસ્થાઓએ વ્યાજબીભાવના દુકાનદારઓ પણ સહભાગીદારી નોંધાવી છે. ત્યારે દાહોદ પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત અને મામલદારશ્રી મનોજ મિશ્રા એ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી દરમ્યાન દાહોદ શહેરના વ્યાજબી ભાવની દુકાનદાર શ્રીઓ એ લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી હતી મતદાર જાગૃતતા રેલી દરમ્યાન કર્યું હતુ. દાહોદ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી. જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો હતો. રેલીની સાથે સાથે લોકોને મતદાર માટે પ્રેરિત કરાયા હતા જેમાં રાહદારીઓએ ઉત્સાહ ભેર પોતાના હસ્તાક્ષર કરી "હું મત આપીશ મારા પરિવાર સાથે " એવી અપીલને આત્મસાત કરી હતી.આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સુત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા આ રેલી દાહોદના નગરપાલિકા સહિત પડાવ વિસ્તારમાં થઈ વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો. આ જાગૃતતા રેલીમાં મામલતદાર કચેરીના કર્મયોગીશ્રીઓ, બુથ લેવલ ઓફિસર શ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰি সাৰ্বজনীন নামঘৰৰ উদ্যোগতো শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৫৭৪ সংখ্যক জন্মোৎসৱ উদযাপন
সোণাৰি সাৰ্বজনীন নামঘৰৰ উদ্যোগতো শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৫৭৪ সংখ্যক জন্মোৎসৱ উদযাপন
ગાય માતા માં મંકીપોકસ નામની બીમારી સામે રક્ષણ આપવા ગાય માતાને ખવડાવવા આયુર્વેદિક લાડુ બનાવ્યા
વાવ તાલુકાના તીથૅગામ ગામના ગ્રામજનો અને યુવા ટીમ દ્વારા એવા અમાવસ ના પાવન દિવસે તીર્થ ગામ ની સોટા...
Gaza के खिलाफ चमड़ी, हड्डी जलाने वाला वाइट फॉस्फोरस का इस्तेमाल कर रहा Israel? आरोपों पर क्या कहा?
Gaza के खिलाफ चमड़ी, हड्डी जलाने वाला वाइट फॉस्फोरस का इस्तेमाल कर रहा Israel? आरोपों पर क्या कहा?
બિલડી ખાતે BJP અનુ. જનજાતિ મહામંત્રી તેમજ રબારી સમાજના અગ્રણી દ્વારા સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું
બિલડી ખાતે BJP અનુ. જનજાતિ મહામંત્રી તેમજ રબારી સમાજના અગ્રણી દ્વારા સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું
કર્ણાટકમાં કોંગ્રેસને બહુમતી મળતા રાધનપુર કોંગ્રેસ દ્વારા આતીસબાજી કરાઇ | SatyaNirbhay News Channel
કર્ણાટકમાં કોંગ્રેસને બહુમતી મળતા રાધનપુર કોંગ્રેસ દ્વારા આતીસબાજી કરાઇ | SatyaNirbhay News Channel