પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત દ્વારા મતદાર જાગૃતતા રેલીને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ:-દાહોદ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી ૭ મી મે ના રોજ યોજાનાર ચુંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે દાહોદ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા સામુહિક પ્રયત્નો આદર્યા છે. જેમાં વિવિધ સંસ્થાઓએ વ્યાજબીભાવના દુકાનદારઓ પણ સહભાગીદારી નોંધાવી છે. ત્યારે દાહોદ પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત અને મામલદારશ્રી મનોજ મિશ્રા એ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી દરમ્યાન દાહોદ શહેરના વ્યાજબી ભાવની દુકાનદાર શ્રીઓ એ લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી હતી મતદાર જાગૃતતા રેલી દરમ્યાન કર્યું હતુ. દાહોદ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી. જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો હતો. રેલીની સાથે સાથે લોકોને મતદાર માટે પ્રેરિત કરાયા હતા જેમાં રાહદારીઓએ ઉત્સાહ ભેર પોતાના હસ્તાક્ષર કરી "હું મત આપીશ મારા પરિવાર સાથે " એવી અપીલને આત્મસાત કરી હતી.આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સુત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા આ રેલી દાહોદના નગરપાલિકા સહિત પડાવ વિસ્તારમાં થઈ વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો. આ જાગૃતતા રેલીમાં મામલતદાર કચેરીના કર્મયોગીશ્રીઓ, બુથ લેવલ ઓફિસર શ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવાની માંગ...
મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવાની માગ; ડીસાના ગાંગેશ્વર મંદિરે મહાઆરતી-મોહનથાળની પ્રસાદીનું...
ગુલામનબી આઝાદ બનાવી શકે છે નવી પાર્ટી ; ભાજપને ફાયદો થવાની શક્યતા
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આઝાદ આવતા મહિને સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લે તેવી...
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભીતોડી ગામે હલમાં કાર્યક્રમના આયોજન માટે મીટીંગ યોજવામાં આવી
ફતેપુરા તાલુકાના ભીતોડી મુકામે તારીખ-૧૨/૨/૨૦૨૩ ના રોજ જાબુવા મુકામે આગામી તારીખ ૨૫ ૨૬...
শিৱসাগৰত কা আন্দোলনৰ পঞ্চশ্বহীদক সুঁৱৰি বীৰ লাচিত সেনাৰ উদ্যোগত বীৰ লাচিত দিৱস।
শিৱসাগৰ নগৰৰ মাজ মজিয়াত অৱস্থিত কালীপ্ৰসাদ মেমৰিয়েল হলৰ প্ৰাঙ্গনত কেন্দ্ৰীয় লাচিত দিৱস ২০২৪ বীৰ...
কান্দোনত ভাগি পৰিছে অভিশপ্ত মাজুলীৰ নাঁও দুৰ্ঘটনাত নিহত পৰিমিতা দাসৰ সহকৰ্মী ক্লিদাপ তাৰোপী
২০২১ বৰ্ষৰ ৮ ছেপ্তেম্বৰ এক ক'লা দিনৰ সাক্ষী এই দিনটোতেই মাজুলীত সংঘটিত হৈছিল ভয়ংকৰ নাঁও দুৰ্ঘটনা...