સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા અલગ અલગ ગુનામાં ધ્રાંગધ્રા ના કંકાવટી ગામના અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયા નામના શખ્સનું નામ ખુલ્યું હતું. આ બન્ને પોલીસ મથકે ગુનો નાધાયો ત્યારથી આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો ત્યારે ફરાર આરોપી અરૃણભાઇ વિરમગામીયા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે કોઇ વાહનની રાહ જોઇ રહ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ એચ.જે.ભટ્ટ, અનિરુદ્ધસિંહ ઝાલા સહીતની પોલીસ ટીમે દરોડો કરી બસ સ્ટેશન પાસેથી અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયાને દબોચી લઇ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
योगी सरकार के दों मंत्री आपस में भीड़े।
जनपद लखनऊ में,योगी सरकार के दों मंत्री आपस में,भीड़े।मालूम होकि प्रदेश में, योगी आदित्यनाथ सरकार...
Delhi Pollution: दिल्ली में चल सकेंगी बीएस-3 पेट्रोल, बीएस-4 डीजल कारें, सरकार ने हटाया प्रतिबंध
दिल्ली और आसपास के इलाकों में यात्री राहत की सांस ले सकते हैं। ऐसा नहीं है कि वायु प्रदूषण पूरी...
हमें भले ही जेल में डाल दो, हम वापस नहीं जाएंगे’, भारत से भागकर पाकिस्तान पहुंचे बाप-बेटे
भारत से भागकर अफगानिस्तान के रास्ते पाकिस्तान में दाखिल हुए मोहम्मद हशनैन और इशाक अमीर नाम के...