સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા અલગ અલગ ગુનામાં ધ્રાંગધ્રા ના કંકાવટી ગામના અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયા નામના શખ્સનું નામ ખુલ્યું હતું. આ બન્ને પોલીસ મથકે ગુનો નાધાયો ત્યારથી આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો ત્યારે ફરાર આરોપી અરૃણભાઇ વિરમગામીયા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે કોઇ વાહનની રાહ જોઇ રહ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ એચ.જે.ભટ્ટ, અનિરુદ્ધસિંહ ઝાલા સહીતની પોલીસ ટીમે દરોડો કરી બસ સ્ટેશન પાસેથી અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયાને દબોચી લઇ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಮೊದಲ ಮಾತಾ ವೈಷ್ಟೋದೇವಿ ದೇವಸ್ಥಾನ ಮತ್ತು ಸನಾತನ ಧರ್ಮ ಯಾತ್ರೆಗೆ ಶಿವೋಹಮ್ ಶಿವ ದೇವಾಲಯದಲ್ಲಿ ಚಾಲನೆ
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 25, 2025: ಬೆಂಗಳೂರಿನ ಅತ್ಯಂತ ಪೂಜ್ಯ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಹೆಗ್ಗುರುತುಗಳಲ್ಲಿ ಒಂದಾದ ಶಿವೋಹಮ್ ಶಿವ...
ધ્રોલના મોટા વાગુદળ ગામે રીવાબા જાડેજા દ્વારા અગ્નિ વીર ટ્રેનિંગ કેમ્પ ની શરૂઆત કરવામાં આવી
ધ્રોલના મોટા વાગુદળ ગામે રીવાબા જાડેજા દ્વારા અગ્નિ વીર ટ્રેનિંગ કેમ્પ ની શરૂઆત કરવામાં આવી તેમાં...
Top Trades Next Week: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy
Top Trades Next Week: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy
2024 Lok Sabha Election: 4 June के नतीजों को लेकर Akhilesh Yadav ने क्या कहा सुनिए | Aaj Tak News
2024 Lok Sabha Election: 4 June के नतीजों को लेकर Akhilesh Yadav ने क्या कहा सुनिए | Aaj Tak News
રસ્તો રોકી પંચ વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
નિઘટ ગામ નજીક રસ્તો રોકી પંચ વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા સાત વિરુદ્ધ ફરિયાદ...