સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા અલગ અલગ ગુનામાં ધ્રાંગધ્રા ના કંકાવટી ગામના અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયા નામના શખ્સનું નામ ખુલ્યું હતું. આ બન્ને પોલીસ મથકે ગુનો નાધાયો ત્યારથી આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો ત્યારે ફરાર આરોપી અરૃણભાઇ વિરમગામીયા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે કોઇ વાહનની રાહ જોઇ રહ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ એચ.જે.ભટ્ટ, અનિરુદ્ધસિંહ ઝાલા સહીતની પોલીસ ટીમે દરોડો કરી બસ સ્ટેશન પાસેથી અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયાને દબોચી લઇ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोटी और चावल में फर्क जाने, क्या बेहतर है || Sanyasi Ayurveda ||
रोटी और चावल में फर्क जाने, क्या बेहतर है || Sanyasi Ayurveda ||
महाकवि सूर्यमल मिश्रण जन्मोत्सव सप्ताह के तहत वाद-विवाद प्रतियोगिता का हुआ आयोजन
बूंदी । भारतीय सांस्कृतिक निधि इंटेक द्वारा आयोजित किये जा रहे हैं महाकवि सूर्यमल्ल मिश्रण...
*Assam bio refinery* ত চলিছে নেকি চিণ্ডিকেট আৰু গুণ্ডাৰাজ?Assam bio refineryত চলিছে চিণ্ডিকেট
*Assam bio refinery* ত চলিছে নেকি চিণ্ডিকেট আৰু গুণ্ডাৰাজ?
Assam bio refineryত চলিছে...
ઝેરી દવા પી આપધાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું
ઉમરડા ગામે રહેતા કનુભાઇ કેહરભાઇ પઢીયારનાં પુત્ર ઘનશ્યામભાઇ પઢીયારને પિતા દ્વારા જમીન આપેલ હોય જે...