સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા અલગ અલગ ગુનામાં ધ્રાંગધ્રા ના કંકાવટી ગામના અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયા નામના શખ્સનું નામ ખુલ્યું હતું. આ બન્ને પોલીસ મથકે ગુનો નાધાયો ત્યારથી આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો ત્યારે ફરાર આરોપી અરૃણભાઇ વિરમગામીયા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે કોઇ વાહનની રાહ જોઇ રહ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ એચ.જે.ભટ્ટ, અનિરુદ્ધસિંહ ઝાલા સહીતની પોલીસ ટીમે દરોડો કરી બસ સ્ટેશન પાસેથી અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયાને દબોચી લઇ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેટલાદના નૂરતલાવડીમાં શ્રદ્ધાંજલિ અપાઈ
પેટલાદ શહેરના નૂર તલાવડી વિસ્તારમાં જિલ્લા ભાજપ મહામંત્રી નયનાબેન પટેલની ઉપસ્થિતિમાં મોરબીમાં...
হিতাধিকাৰীক ফ্ল'ৰ মিল বিতৰণ
চৰাইদেউ জিলাত ৰাজহ মন্ত্ৰীৰ দ্বাৰা হিতাধিকাৰীক ফ্ল'ৰ মিল বিতৰণ
অসম চৰকাৰৰ ৰাজহ আৰু...
শিৱসাগৰত প্ৰনালীৱদ্ধ ভোটাৰ শিক্ষা আৰু নিৰ্বাচনী অংশগ্ৰহন প্ৰকল্পৰ অধীনত আল্পনা প্ৰতিযোগিতা অনুষ্ঠিত।
দেওবাৰে ঐতিহাসিক।শিৱদলৰ সন্মুখত প্ৰনালীৱদ্ধ ভোটাৰ শিক্ষা আৰু নিৰ্বাচনী অংশগ্ৰহন প্ৰকল্পৰ অধীনত...