સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા અલગ અલગ ગુનામાં ધ્રાંગધ્રા ના કંકાવટી ગામના અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયા નામના શખ્સનું નામ ખુલ્યું હતું. આ બન્ને પોલીસ મથકે ગુનો નાધાયો ત્યારથી આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો ત્યારે ફરાર આરોપી અરૃણભાઇ વિરમગામીયા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે કોઇ વાહનની રાહ જોઇ રહ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ એચ.જે.ભટ્ટ, અનિરુદ્ધસિંહ ઝાલા સહીતની પોલીસ ટીમે દરોડો કરી બસ સ્ટેશન પાસેથી અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયાને દબોચી લઇ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાધકડા ગામમાં શોભાયાત્રા દરમિયાન કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે કોમી એકતા નું પ્રતીક રામલલાની શોભાયાત્રા માં જોવા મળ્યું ...
વીરનગર ગૌરવ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું
વીરનગર ગૌરવ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું
તળાજા પંથકની સગીરા પર થયેલ દુષ્કર્મ ના આરોપીને કોર્ટે કેવી સજા ફટકારી?જુઓ
તળાજા પંથકની સગીરા પર થયેલ દુષ્કર્મ ના આરોપીને કોર્ટે કેવી સજા ફટકારી?જુઓ
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલો વાસના રોડ ઉપર ચા લારી નજીકથી સિક્યુરિટી ગાર્ડન મૃતદેહ મળી આવ્યો
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલો વાસના રોડ ઉપર ચા લારી નજીકથી સિક્યુરિટી ગાર્ડન મૃતદેહ મળી આવ્યો
NDPS ના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પોરબંદર એસ.ઓ.જી
છેલ્લા દોઢ વર્ષથી ઉધોગનગર પો.સ્ટે NDPS ના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પોરબંદર એસ.ઓ.જી...