ઉમરડા ગામે રહેતા કનુભાઇ કેહરભાઇ પઢીયારનાં પુત્ર ઘનશ્યામભાઇ પઢીયારને પિતા દ્વારા જમીન આપેલ હોય જે જમીન વેચી દીધેલ હોય જેથી પત્નિ જનકબેન દ્વારા પિતાની જમીનમાં ભાગ લેવા બાબતે ઝધડો કરતા ઘનશ્યામભાઈને લાગી આવતા પોતાની વાડીએ ઝેરી દવા પી આપધાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હર્ષરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સરકારને ચેતવણી
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સરકારને ચેતવણી
કાતર ગામે જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પાચ ઇસમોને ૩,૧૦,૪૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ
રાજુલા પો.સ્ટે.ના કાતર ગામે જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પાચ ઇસમોને ૩,૧૦,૪૨૦/- ના...
पशुधन पर्यवेक्षकांच्या नियुक्त्या रद्द करा!खाजगी पशुधन संघटना आक्रमक@india report
पशुधन पर्यवेक्षकांच्या नियुक्त्या रद्द करा!खाजगी पशुधन संघटना आक्रमक@india report
મેવાણીના વધતા કદથી કોંગ્રેસના નેતાઓ નાખુશ! બે દિગ્ગજ નેતા છોડી રહ્યા પક્ષ
ગુજરાત કોંગ્રેસમાંથી બે મોટા નેતાઓ દ્વારા પાર્ટી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. અહેવાલ છે કે...