ઉમરડા ગામે રહેતા કનુભાઇ કેહરભાઇ પઢીયારનાં પુત્ર ઘનશ્યામભાઇ પઢીયારને પિતા દ્વારા જમીન આપેલ હોય જે જમીન વેચી દીધેલ હોય જેથી પત્નિ જનકબેન દ્વારા પિતાની જમીનમાં ભાગ લેવા બાબતે ઝધડો કરતા ઘનશ્યામભાઈને લાગી આવતા પોતાની વાડીએ ઝેરી દવા પી આપધાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હર્ષરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  নাজিৰা আৰু শিমলুগুৰি উন্নয়ন প্ৰাধিকৰণৰ নৱ নিযুক্ত চেয়াৰমেনৰ আনুষ্ঠানিক ভাৱে দায়িত্ব গ্ৰহণ 
 
                      আজি নাজিৰা আৰু শিমলুগুৰি উন্নয়ন প্ৰাধিকৰণৰ নৱ নিযুক্ত চেয়াৰমেন অজয়লাল বৰুৱাৰ আনুষ্ঠানিকভাৱে...
                  
   Rajasthan की वो सीट जहां Modi और Gehlot दोनों की नज़र टिकी है,यहां Ravindra Singh Bhati का गेम क्या? 
 
                      Rajasthan की वो सीट जहां Modi और Gehlot दोनों की नज़र टिकी है,यहां Ravindra Singh Bhati का गेम क्या?
                  
   દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમા પીવાના પાણીના પોકારો સામે આવી રહ્યા છે 
 
                      દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમા પીવાના પાણીના પોકારો સામે આવી રહ્યા છે
                  
   
  
  
  
   
  