ઉમરડા ગામે રહેતા કનુભાઇ કેહરભાઇ પઢીયારનાં પુત્ર ઘનશ્યામભાઇ પઢીયારને પિતા દ્વારા જમીન આપેલ હોય જે જમીન વેચી દીધેલ હોય જેથી પત્નિ જનકબેન દ્વારા પિતાની જમીનમાં ભાગ લેવા બાબતે ઝધડો કરતા ઘનશ્યામભાઈને લાગી આવતા પોતાની વાડીએ ઝેરી દવા પી આપધાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હર્ષરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भगवान धरणीधर के जयकारो के साथ शहर मे निकली भव्य शोभायात्रा
बून्दी। धाकड समाज के आराध्य देव भगवान धरणीधर जयंती पर शनिवार को शहर मे शोभायात्रा निकाली गई।...
પૂર્વ કચ્છ એસ.ઓ.જીની કામગીરી
પૂર્વ કચ્છ એસ.ઓ.જીની કામગીરી
ગેરકાયદેસર રીતે કોમર્શીયલ ગેસના બાટલા રાખી રીફીલીંગ કરાવતા આરોપીને...
નાતાલ પર્વની ભવ્ય ઉજવણી : ધાર્મિક સ્થળ-ગભાણ રંગબેરંગી રોશનીથી સુશોભિત કરાયા
ખંભાતમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી.પ્રભુ ઈસુના જન્મ દિવસ પર્વે ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા...
23 जून को नहीं हो रही सोनाक्षी की शादी! पिता शत्रुघन सिन्हा ने दी जानकारी!
सोनाक्षी सिन्हा और जहीर इकबाल की शादी इस वक्त चर्चा का विषय बनी हुई है। ये शादी 23 जून को होने की...
दिवाली की रात दिल्ली का AQI 400 पार:बैन के बावजूद चले पटाखे, देश के सबसे प्रदूषित 10 शहरों में 9 यूपी के
राजधानी दिल्ली की हवा एक बार फिर जहरीली हो गई है। यह देर रात 400 के पार चला गया। 1 नवबंर को सुबह...