ઉમરડા ગામે રહેતા કનુભાઇ કેહરભાઇ પઢીયારનાં પુત્ર ઘનશ્યામભાઇ પઢીયારને પિતા દ્વારા જમીન આપેલ હોય જે જમીન વેચી દીધેલ હોય જેથી પત્નિ જનકબેન દ્વારા પિતાની જમીનમાં ભાગ લેવા બાબતે ઝધડો કરતા ઘનશ્યામભાઈને લાગી આવતા પોતાની વાડીએ ઝેરી દવા પી આપધાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હર્ષરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uttarkashi Tunnel Rescue: ऑगर ड्रिल मशीन में आई खराबी, Delhi से बुलाए गए 7 विशेषज्ञ | Latest News
Uttarkashi Tunnel Rescue: ऑगर ड्रिल मशीन में आई खराबी, Delhi से बुलाए गए 7 विशेषज्ञ | Latest News
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ મહેસાણાની કોર્ટમાં જુબાની આપી, 'સાક્ષી હુંકાર મહાસભા' યોજાઈ
પૂર્વગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે દાખલ થયેલા સાગરદાણ કેસમાં ગુરુવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી...
શંકરસિંહ બાપુ હવે જો પાછા કોંગ્રેસમાં જોડાય તો શું બદલાય સમીકરણ - Prashant Dayal
શંકરસિંહ બાપુ હવે જો પાછા કોંગ્રેસમાં જોડાય તો શું બદલાય સમીકરણ - Prashant Dayal