ઉમરડા ગામે રહેતા કનુભાઇ કેહરભાઇ પઢીયારનાં પુત્ર ઘનશ્યામભાઇ પઢીયારને પિતા દ્વારા જમીન આપેલ હોય જે જમીન વેચી દીધેલ હોય જેથી પત્નિ જનકબેન દ્વારા પિતાની જમીનમાં ભાગ લેવા બાબતે ઝધડો કરતા ઘનશ્યામભાઈને લાગી આવતા પોતાની વાડીએ ઝેરી દવા પી આપધાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હર્ષરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नगर-बीड-परळी रेल्वेमार्गासाठी राज्य सरकारकडून १५० कोटी रूपये वितरित@news23marathi
नगर-बीड-परळी रेल्वेमार्गासाठी राज्य सरकारकडून १५० कोटी रूपये वितरित@news23marathi
लुना व मोटरसायकलची धडक दोघेजण गंभीर जखमी
लुना व मोटरसायकलची धडक दोघेजण गंभीर जखमी
बढ़ती गर्मी के बीच मौसम पर आई गुड न्यूज! अगले 3 दिन में दिल्ली से बिहार तक बारिश का अलर्ट
राजस्थान, बिहार, गुजरात और महाराष्ट्र समेत देश के कई राज्य सूरज की तपिश से बेहाल हैं. 15 मार्च से...
તે મા૨ો ફોન કેમ ઉપાડયો નહી ? કહી ધંધુકા ૨હેતા પતિએ ૨ાજકોટ આવી પત્નીને મા૨માર્યો
શહે૨ના જામનગ૨ ૨ોડ એક્તા સોસાયટી ક્વાર્ટ૨માં ૨હેતા સલમાબેન શોક્તભાઈ સૈયદ (ઉ.વ.32) નામના મહિલાએ...
જનરલ હોસ્પિટલ મા કુપોષિત બાળકો માટે ના વોર્ડ (CMTC) ની પ્રશસનીય કામગીરી
જામ ખંભાળિયા જનરલ હોસ્પિટલ મા કુપોષિત બાળકો ને પોષણયુક્ત બને એ માટે ખાસ વૉર્ડ (CMTC) કાર્યરત છે...