સુરેન્દ્રનગર શહેરમાં અવારનવાર સગીરાઓને ભગાડી જવાના બનાવો અને સગીરાઓને લાલચમાં અને લોભ અને છેતરામણી વાતોમાં લઈ અને અનેકવાર અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવીણભાઈ ની પુત્રી સગીર વયની હોવા છતાં પણ ભગાડી ગયા હોવાની હાલમાં ફરિયાદ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશન નોંધાવવા પામી છે આ અંગેની મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવિણ ઉર્ફે પવલો ઘનશ્યામભાઇ પાટડીયાને એક સગીરાને આરોપી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાબતે સગીરાના પરિવારને જાણ થતા દીકરીને શોધવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ કોઇ જગ્યાએ ભાળ મળી ન હતી. આથી પ્રવિણ પાટડીયા વિરૂધ્ધ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केजरीवाल की CBI केस में न्यायिक हिरासत खत्म:राउज एवेन्यू कोर्ट में सुनवाई आज
दिल्ली शराब नीति से जुड़े CBI केस में सीएम अरविंद केजरीवाल की न्यायिक हिरासत पर आज सुनवाई होगी।...
હડમતીયા ના પશુપાલકે શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ૧૦૮લી દૂધ પ્રસાદી રૂપે વિતરણ કર્યું
હડમતીયા ના પશુપાલકે શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ૧૦૮લી દૂધ પ્રસાદી રૂપે વિતરણ કર્યું
रणदीप सुरजेवाला बोले- मैं मुख्यमंत्री बनना चाहता हूं; हुड्डा और सैलजा पहले ही दावेदार
हरियाणा कांग्रेस में पूर्व CM भूपेंद्र सिंह हुड्डा और कुमारी सैलजा के बाद रणदीप सुरजेवाला...
रांची में बोले शाह- हर हाल में लागू होगा UCC, आदिवासी इसके दायरे से रहेंगे बाहर
केंद्रीय गृह मंत्री अमित शाह ने रविवार को रांची में कहा कि पूरे देश में यूसीसी (समान नागरिक...