સુરેન્દ્રનગર શહેરમાં અવારનવાર સગીરાઓને ભગાડી જવાના બનાવો અને સગીરાઓને લાલચમાં અને લોભ અને છેતરામણી વાતોમાં લઈ અને અનેકવાર અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવીણભાઈ ની પુત્રી સગીર વયની હોવા છતાં પણ ભગાડી ગયા હોવાની હાલમાં ફરિયાદ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશન નોંધાવવા પામી છે આ અંગેની મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવિણ ઉર્ફે પવલો ઘનશ્યામભાઇ પાટડીયાને એક સગીરાને આરોપી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાબતે સગીરાના પરિવારને જાણ થતા દીકરીને શોધવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ કોઇ જગ્યાએ ભાળ મળી ન હતી. આથી પ્રવિણ પાટડીયા વિરૂધ્ધ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আলফাৰ স্বাধীনতা দিৱস বর্জনৰ ভাবুকি অপ্ৰাসংগিক : পাৰ্থ সাৰথি মহন্ত
৭৫ সংখ্যক স্বাধীনতা দিৱসলৈ মাজত মাত্ৰ এটা দিন। অতি উলহ মালহেৰে স্বাধীনতা দিৱস উদযাপনৰ প্ৰস্তুতি...
Wayanad Election Results: वायनाड में चुनाव के नतीजों पर सुनिए Priyanka Gandhi ने क्या कहा? | Aaj Tak
Wayanad Election Results: वायनाड में चुनाव के नतीजों पर सुनिए Priyanka Gandhi ने क्या कहा? | Aaj Tak
કાલિયા યોજના: સરકાર 1 સપ્ટેમ્બરના રોજ 4 લાખ ખેડૂતોને ૨૦૦૦ રૂપિયા આપશે
કૃષિ અને ખાદ્ય ઉત્પાદનના નિયામક પ્રેમ ચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે ખેડૂતોને સીધો લાભ ટ્રાન્સફર મળશે...
पाकिस्तान में PM आवास के करीब पहुंचे इमरान समर्थक:गोलियों का जवाब पत्थरबाजी से दे रहे, सेना तैनात; अमेरिका बोला- सरकार मानवाधिकार का सम्मान करे
पाकिस्तान में पूर्व प्रधानमंत्री इमरान खान की रिहाई की मांग को लेकर रविवार को शुरू हुआ प्रदर्शन...