સુરેન્દ્રનગર શહેરમાં અવારનવાર સગીરાઓને ભગાડી જવાના બનાવો અને સગીરાઓને લાલચમાં અને લોભ અને છેતરામણી વાતોમાં લઈ અને અનેકવાર અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવીણભાઈ ની પુત્રી સગીર વયની હોવા છતાં પણ ભગાડી ગયા હોવાની હાલમાં ફરિયાદ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશન નોંધાવવા પામી છે આ અંગેની મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવિણ ઉર્ફે પવલો ઘનશ્યામભાઇ પાટડીયાને એક સગીરાને આરોપી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાબતે સગીરાના પરિવારને જાણ થતા દીકરીને શોધવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ કોઇ જગ્યાએ ભાળ મળી ન હતી. આથી પ્રવિણ પાટડીયા વિરૂધ્ધ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસની 11 ટીમોના દરોડા
ડીસામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય થતા રોગોને અટકાવવા માટે આજે આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને...
Rajasthan Next CM: London से लौटकर Mewat जीतने वाली BJP नेता Nauksham Chaudhary कौन है? | Vasundhara
Rajasthan Next CM: London से लौटकर Mewat जीतने वाली BJP नेता Nauksham Chaudhary कौन है? | Vasundhara
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામની સીમમાં જયાબેન કોટડીયા ઉં.વ.૫૦, નામના મહિલા પર જંગલી શિયાળે કર્યો હુમલો
ઘટના બનતા વનવિભાગના માણસો દોડ્યા ઇજા પામનાર મહિલાને સારવાર અર્થે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં...
મહીસાગર જિલ્લામાં એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ
વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા...