સુરેન્દ્રનગર શહેરમાં અવારનવાર સગીરાઓને ભગાડી જવાના બનાવો અને સગીરાઓને લાલચમાં અને લોભ અને છેતરામણી વાતોમાં લઈ અને અનેકવાર અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવીણભાઈ ની પુત્રી સગીર વયની હોવા છતાં પણ ભગાડી ગયા હોવાની હાલમાં ફરિયાદ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશન નોંધાવવા પામી છે આ અંગેની મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવિણ ઉર્ફે પવલો ઘનશ્યામભાઇ પાટડીયાને એક સગીરાને આરોપી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાબતે સગીરાના પરિવારને જાણ થતા દીકરીને શોધવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ કોઇ જગ્યાએ ભાળ મળી ન હતી. આથી પ્રવિણ પાટડીયા વિરૂધ્ધ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इस कंपनी ने साल भर में 80 लाख हेलमेट बेच कमाए 687 करोड़ रुपये, नए प्लान के साथ इंडस्ट्री पर राज करने की तैयारी
Steelbird 2025 के अंत तक 800 और स्टोर जोड़ने के लक्ष्य के साथ अपने राइडर्ज शॉप नेटवर्क को आक्रामक...
সম্পূৰ্ণ ৰীতি-নীতিৰে এখন বিশেষ বিয়া। মাজুলীত ভেঁকুলীৰ বিয়া।
সম্পূৰ্ণ ৰীতি-নীতিৰে এখন বিশেষ বিয়া। মাজুলীত ভেঁকুলীৰ বিয়া।
আম অদমি পাৰ্টি দৰং জিলা কমিটি গঠন
আম অদমি পাৰ্টি দৰং জিলা কমিটি গঠন
যোৱা ২৪.০৭.২০২২ তাৰিখে মঙ্গলদৈ স্থিত মঙ্গলদৈ youth...
असम ग्रामीण विकास बैंक के तीन प्रबंधकों समेत चार पर सीबीआई ने कथित धोखाधड़ी का मामला किया दर्ज
नई दिल्ली। केंद्रीय जांच ब्यूरो (सीबीआई) ने असम ग्रामीण विकास बैंक में कार्यरत तीन तत्कालीन...
વઢવાણ શહેરમાં-1 અને ચુડા ગ્રામ્યમાં-1 સહિત કુલ 2 લોકો કોરોનાગ્રસ્ત બન્યા
વઢવાણ શહેરમાં-1 અને ચુડા ગ્રામ્યમાં-1 સહિત કુલ 2 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. આ દિવસે 2 દર્દી...