સુરેન્દ્રનગર શહેરમાં અવારનવાર સગીરાઓને ભગાડી જવાના બનાવો અને સગીરાઓને લાલચમાં અને લોભ અને છેતરામણી વાતોમાં લઈ અને અનેકવાર અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવીણભાઈ ની પુત્રી સગીર વયની હોવા છતાં પણ ભગાડી ગયા હોવાની હાલમાં ફરિયાદ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશન નોંધાવવા પામી છે આ અંગેની મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવિણ ઉર્ફે પવલો ઘનશ્યામભાઇ પાટડીયાને એક સગીરાને આરોપી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાબતે સગીરાના પરિવારને જાણ થતા દીકરીને શોધવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ કોઇ જગ્યાએ ભાળ મળી ન હતી. આથી પ્રવિણ પાટડીયા વિરૂધ્ધ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz 
 
                      Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
                  
   સલાયા ગામે જન સંવાદ કાર્યક્રમ યોજાયો 
 
                      સલાયા ગામે જન સંવાદ કાર્યક્રમ યોજાયો
                  
   9 लोगों का शिकार करने वाले लेपर्ड का फिर हमला:उदयपुर में आदमखोर का आतंक; मां-बेटी बाल-बाल बची 
 
                      उदयपुर में आदमखोर लेपर्ड का शिकार होने से एक मां-बेटी बाल-बाल बच गई। दोनों ने घर बंद कर अपनी जान...
                  
   ચીખલી પોલીસે પકડ્યું જુગાર ધામ 
 
                      #buletinindia #navsari #gujarat 
                  
   અતિ ભારે વરસાદ પડવાને કારણે થયેલા નુકસાન નો સર્વે કરવા જુનાગઢ તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ. 
 
                      અતિ ભારે વરસાદ પડવાને કારણે થયેલા નુકસાન નો સર્વે કરવા જુનાગઢ તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા...
                  
   
  
  
  
   
   
  