સુરેન્દ્રનગર શહેરમાં અવારનવાર સગીરાઓને ભગાડી જવાના બનાવો અને સગીરાઓને લાલચમાં અને લોભ અને છેતરામણી વાતોમાં લઈ અને અનેકવાર અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવીણભાઈ ની પુત્રી સગીર વયની હોવા છતાં પણ ભગાડી ગયા હોવાની હાલમાં ફરિયાદ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશન નોંધાવવા પામી છે આ અંગેની મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવિણ ઉર્ફે પવલો ઘનશ્યામભાઇ પાટડીયાને એક સગીરાને આરોપી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાબતે સગીરાના પરિવારને જાણ થતા દીકરીને શોધવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ કોઇ જગ્યાએ ભાળ મળી ન હતી. આથી પ્રવિણ પાટડીયા વિરૂધ્ધ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मैंने अभी वीडियो देखा... जितनी भी निंदा की जाए कम है- Jyotiraditya Scindia | Nitish Kumar Remark
मैंने अभी वीडियो देखा... जितनी भी निंदा की जाए कम है- Jyotiraditya Scindia | Nitish Kumar Remark
Himachal Pradesh में Congress MLA की Cross Voting, अब फ्लोर टेस्ट होगा?
Himachal Pradesh में Congress MLA की Cross Voting, अब फ्लोर टेस्ट होगा?
TMC Vs BJP: ...अगर Abhishek उसे मिलने का समय देता तो उसकी हत्या कर दी जाती- CM Mamata | Aaj Tak
TMC Vs BJP: ...अगर Abhishek उसे मिलने का समय देता तो उसकी हत्या कर दी जाती- CM Mamata | Aaj Tak
टीईटी घोटाळ्यातील शिक्षकांचे नावे जाहीर करा - मनोज जाधव
टीईटी घोटाळ्यात बीड जिल्ह्यातील नेमके किती शिक्षक
जिल्हा परिषदे कडून नावे जाहीर...