સુરેન્દ્રનગર શહેરમાં અવારનવાર સગીરાઓને ભગાડી જવાના બનાવો અને સગીરાઓને લાલચમાં અને લોભ અને છેતરામણી વાતોમાં લઈ અને અનેકવાર અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવીણભાઈ ની પુત્રી સગીર વયની હોવા છતાં પણ ભગાડી ગયા હોવાની હાલમાં ફરિયાદ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશન નોંધાવવા પામી છે આ અંગેની મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવિણ ઉર્ફે પવલો ઘનશ્યામભાઇ પાટડીયાને એક સગીરાને આરોપી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાબતે સગીરાના પરિવારને જાણ થતા દીકરીને શોધવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ કોઇ જગ્યાએ ભાળ મળી ન હતી. આથી પ્રવિણ પાટડીયા વિરૂધ્ધ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Odd Even in Delhi: दिल्ली में 13 से 20 नवंबर तक ऑड-ईवन की पाबंदी | Delhi Air Pollution | CM Kejriwal
Odd Even in Delhi: दिल्ली में 13 से 20 नवंबर तक ऑड-ईवन की पाबंदी | Delhi Air Pollution | CM Kejriwal
ब्राह्मणगाव शालेय शिक्षण समितीच्या अध्यक्षपदी समाधान रामराव राठोड
जिंतूर--तालुक्यातील ब्राम्हणगाव येथे नुकतीच शालेय समितीच्या निवडी जाहीर झाल्या. या शालेय शिक्षण...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
AI कैरेक्टर्स सपोर्ट के साथ लॉन्च हुआ नया सोशल मीडिया प्लेटफॉर्म Butterflies, मिलते हैं कई सारे फीचर्स
इंस्टाग्राम और फेसबुक को चुनौती देने के लिए नया सोशल मीडिया प्लेटफॉर्म Butterflies लॉन्च हो गया...