વઢવાણ શહેરમાં-1 અને ચુડા ગ્રામ્યમાં-1 સહિત કુલ 2 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. આ દિવસે 2 દર્દી સાજા થતા જિલ્લામાં 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 20,982 બુસ્ટર ડોઝ સાથે કુલ 21,253 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 30 ઓગસ્ટને મંગળવારે આરટીપીસીઆરના-854 અને એન્ટિજનના-124 સહિત કુલ 978 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાં -1 અને ચુડા ગ્રામ્ય વિસ્તારમાં-1 સહિત કુલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ દિવસે 2 દર્દી કોરોનામુક્ત ન બનતા હાલ જિલ્લામાં કુલ 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अजगर नजर आने के बाद हडकंप मच गया। अजगर देख मौके पर लोग ड़र गए
कोटा सरस डेयरी प्लांट में एक अजगर नजर आने के बाद हडकंप मच गया। अजगर देख मौके पर लोग ड़र गए।...
જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે દરિયાઈ કિનારે ઢીહા વિસ્તારમાં સસલાનો શિકાર કરતા ત્રણ શિકારીઓ વન વિભાગ ટીમે ઝડપી કાર્યવાહી કરી
જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે દરિયાઈ કિનારે ઢીહા વિસ્તારમાં સસલાનો શિકાર કરતાં ત્રણ શિકારીઓને વન...
ઈશ્વરીયા ગામનાં લોકો ને રેલ્વેસ્ટેશન જવાનો રસ્તો નથી
ધોળા-સોનગઢ વચ્ચેના સણોસરા રેલવે સ્ટેશનથી આજુબાજુના ઘણાં ગામોને રેલ સુવિધાનો લાભ...
પી.આર.ઓ જીતેન્દ્રકુમાર જયંતે તેજ નેત્ર ન્યૂઝ ના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જાહેર જનતાને આપી સત્ય જાણકારી
પી.આર.ઓ જીતેન્દ્રકુમાર જયંતે તેજ નેત્ર ન્યૂઝ ના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જાહેર જનતાને આપી સત્ય જાણકારી