વઢવાણ શહેરમાં-1 અને ચુડા ગ્રામ્યમાં-1 સહિત કુલ 2 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. આ દિવસે 2 દર્દી સાજા થતા જિલ્લામાં 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 20,982 બુસ્ટર ડોઝ સાથે કુલ 21,253 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 30 ઓગસ્ટને મંગળવારે આરટીપીસીઆરના-854 અને એન્ટિજનના-124 સહિત કુલ 978 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાં -1 અને ચુડા ગ્રામ્ય વિસ્તારમાં-1 સહિત કુલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ દિવસે 2 દર્દી કોરોનામુક્ત ન બનતા હાલ જિલ્લામાં કુલ 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ ચોસાલા ગામ કેદારનાથ મંદિરમાં રાત્રીના સમયે દાન પેટીમાંથી ચોરી 2022 | Spark Today News
દાહોદ ચોસાલા ગામ કેદારનાથ મંદિરમાં રાત્રીના સમયે દાન પેટીમાંથી ચોરી 2022 | Spark Today News
अब एक्स पर नहीं दिखेंगी न्यूज की हेडलाइन, Elon Musk के इस फैसले का मीडिया ग्रुप पर दिखेगा असर
सोशल मीडिया प्लेटफॉर्म एक बार फिर चर्चा में है क्योंकि इस बार कंपनी के मालिक Elon Musk ने एक और...
સાણથલી ગામમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું,ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા
સાણથલી ગામમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું,ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત...
વડોદરાના પોર GIDC ખાતે ચોરીના બનાવો ડામવા સ્થાનિકો પોલીસ દ્રારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વડોદરાના પોર GIDC ખાતે ચોરીના બનાવો ડામવા સ્થાનિકો પોલીસ દ્રારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો