વઢવાણ શહેરમાં-1 અને ચુડા ગ્રામ્યમાં-1 સહિત કુલ 2 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. આ દિવસે 2 દર્દી સાજા થતા જિલ્લામાં 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 20,982 બુસ્ટર ડોઝ સાથે કુલ 21,253 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 30 ઓગસ્ટને મંગળવારે આરટીપીસીઆરના-854 અને એન્ટિજનના-124 સહિત કુલ 978 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાં -1 અને ચુડા ગ્રામ્ય વિસ્તારમાં-1 સહિત કુલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ દિવસે 2 દર્દી કોરોનામુક્ત ન બનતા હાલ જિલ્લામાં કુલ 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ওদালগুৰিত বিশ্ব আয়োডিন অভাৱজনিত বিসংগতি প্ৰতিৰোধ দিৱস উদযাপন
ওদালগুৰিত বিশ্ব আয়োডিন অভাৱজনিত বিসংগতি প্ৰতিৰোধ দিৱস উদযাপন
আজি বিশ্ব আয়ডিন অভাৱজনিত...
વીજપડી ગામે મોહરમ માસ દરમિયાન તાજીયાનું ઝુલુસ નિકાળવામાં આવ્યું.
વીજપડી ગામે મોહરમ માસ દરમિયાન તાજીયાનું ઝુલુસ નિકાળવામાં આવ્યું. મુસ્લિમ સમાજના અતિ પવિત્ર એવા...
ઉંદેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે જન્મોત્સવ ઉજવાયો.
ખંભાતના ઉંદેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ ઉજવાયો હતો. જેમાં...
मुजफ्फरनगर स्कूल में छात्र की पिटाई के बाद स्कूल की मान्यता रद्द की करवाई!
मुजफ्फरनगर@ ब्रेकिंग
🇻 ✍️मुजफ्फरनगर स्कूल में छात्र की पिटाई का मामला,
नेहा...
Sahara Refund Portal: सहारा में आपका पैसा फंसा है? 45 दिन के अंदर मिलेगा; क्या करना होगा यहां प्रक्रिया समझिए
नई दिल्ली, सहारा सहकारी समितियों में निवेश करने वाले निवेशकों के लिए एक बड़ी खबर है।...