વઢવાણ શહેરમાં-1 અને ચુડા ગ્રામ્યમાં-1 સહિત કુલ 2 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. આ દિવસે 2 દર્દી સાજા થતા જિલ્લામાં 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 20,982 બુસ્ટર ડોઝ સાથે કુલ 21,253 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 30 ઓગસ્ટને મંગળવારે આરટીપીસીઆરના-854 અને એન્ટિજનના-124 સહિત કુલ 978 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાં -1 અને ચુડા ગ્રામ્ય વિસ્તારમાં-1 સહિત કુલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ દિવસે 2 દર્દી કોરોનામુક્ત ન બનતા હાલ જિલ્લામાં કુલ 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ ના ગંગાભુવન વિસ્તારમાં આવેલ ન્યુ એરા સ્કૂલમાં મારામારીના બનાવમાં 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય
જસદણ ના ગંગાભુવન વિસ્તારમાં આવેલ ન્યુ એરા સ્કૂલમાં મારામારીના બનાવમાં બે લોકો વિરુદ્ધ ફરિયાદ...
US Bond Yield Fall | S&P Global में क्यों नजर आई Sell On Rise?आगे के लिए क्या है उम्मीद? | Crude MCX
US Bond Yield Fall | S&P Global में क्यों नजर आई Sell On Rise?आगे के लिए क्या है उम्मीद? |...
चूहे मारने की दवा खाने से बिगड़ी व्यवस्था की तबीयत कराया कोटा एमबीएस अस्पताल में भर्ती
चूहे मारने की दवा खाने से बिगड़ी व्यवस्था की तबीयत कराया कोटा एमबीएस अस्पताल में भर्ती ...
AAP ના રાષ્ટ્રીય સંયોજક Arvind Kejriwal ની Junagadh ખાતે વિશાળ જનસભા | GT
AAP ના રાષ્ટ્રીય સંયોજક Arvind Kejriwal ની Junagadh ખાતે વિશાળ જનસભા | GT
জোনাইত ভয়ংকৰ পথ দূৰ্ঘটনা, দুজন থিতাতে নিহত, এজনক সংকটজনক অৱস্থাত AMCH লৈ পেৰণ
জোনাইত ভয়ংকৰ পথ দূৰ্ঘটনা, দুজন থিতাতে নিহত, এজনক সংকটজনক অৱস্থাত AMCH লৈ পেৰণ