વઢવાણ શહેરમાં-1 અને ચુડા ગ્રામ્યમાં-1 સહિત કુલ 2 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. આ દિવસે 2 દર્દી સાજા થતા જિલ્લામાં 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 20,982 બુસ્ટર ડોઝ સાથે કુલ 21,253 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 30 ઓગસ્ટને મંગળવારે આરટીપીસીઆરના-854 અને એન્ટિજનના-124 સહિત કુલ 978 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાં -1 અને ચુડા ગ્રામ્ય વિસ્તારમાં-1 સહિત કુલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ દિવસે 2 દર્દી કોરોનામુક્ત ન બનતા હાલ જિલ્લામાં કુલ 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ग्रामीण प्रतिष्ठान येथे स्वामी विवेकानंद व राजमाता जिजाऊ यांची जयंती साजरी  
 
                      ओसाड :ग्रामीण श्रमिक प्रतिष्ठान बुधोडा येथे स्वामी विवेकानंद व राष्ट्रमाता जिजाऊ यांची जयंती...
                  
   પાટણ : ઘુડખર અભયારણ્યમાં ફેક્ટરીઓના રસ્તા બનાવાતાં વન્ય જીવોને જોખમ | SatyaNirbhay News Channel 
 
                      પાટણ : ઘુડખર અભયારણ્યમાં ફેક્ટરીઓના રસ્તા બનાવાતાં વન્ય જીવોને જોખમ | SatyaNirbhay News Channel
                  
   પાલીતાણા શરણાનંદ સ્વામીના ઉપવાસ આંદોલનને લઈને આજરોજ પાલીતાણા બંધ 
 
                      પાલીતાણા શરણાનંદ સ્વામીના ઉપવાસ આંદોલનને લઈને આજરોજ પાલીતાણા બંધ
                  
   World Cup 2023: Ind vs Pak के मैच के बाद हुआ कुछ खास, देखें ये मजेदार वीडियो | वनइंडिया हिंदी 
 
                      World Cup 2023: Ind vs Pak के मैच के बाद हुआ कुछ खास, देखें ये मजेदार वीडियो | वनइंडिया हिंदी
                  
   
  
  
  
   
   
  