વઢવાણ શહેરમાં-1 અને ચુડા ગ્રામ્યમાં-1 સહિત કુલ 2 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. આ દિવસે 2 દર્દી સાજા થતા જિલ્લામાં 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 20,982 બુસ્ટર ડોઝ સાથે કુલ 21,253 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 30 ઓગસ્ટને મંગળવારે આરટીપીસીઆરના-854 અને એન્ટિજનના-124 સહિત કુલ 978 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાં -1 અને ચુડા ગ્રામ્ય વિસ્તારમાં-1 સહિત કુલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ દિવસે 2 દર્દી કોરોનામુક્ત ન બનતા હાલ જિલ્લામાં કુલ 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નિજાનંદ ગ્રુપ ...ગરીબોના આનંદ અને સેવામાં જ પોતાનો આનંદ.. એ સાર્થક કરતું કામ કરે છે...
નિજાનંદ ગ્રુપ ...ગરીબોના આનંદ અને સેવામાં જ પોતાનો આનંદ.. એ સાર્થક કરતું કામ કરે છે...
बनारस घराने के प्रख्यात गुरु पं. किशनराम डोहकर 12 नवंबर को देंगे तबला वादन के टिप्स
केशव कला मंडल की ओर से 12 नवम्बर से किशोर सागर तालाब स्थित कला-दीर्घा पर चार दिवसीय तबला...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
चराइदेवजिले के टेंगापुखुरीधामधुली गांवके युवराज गोगोईअसम पुलिस में कांस्टेबलकी नौकरीपाने परउत्साहित
चराइदेवजिले के टेंगापुखुरीधामधुली गांवके युवराज गोगोईअसम पुलिस में कांस्टेबलकी नौकरीपाने परउत्साहित
लौट आए राघव चड्ढा... लंदन से सीधा केजरीवाल के घर लैंडिंग, महीनों बाद मिली पहली झलक
नई दिल्ली। आम आदमी पार्टी केजरीवाल की गिरफ्तारी के बाद से ही काफी मुश्किल दौर से गुजर रही...