વઢવાણ શહેરમાં-1 અને ચુડા ગ્રામ્યમાં-1 સહિત કુલ 2 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. આ દિવસે 2 દર્દી સાજા થતા જિલ્લામાં 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 20,982 બુસ્ટર ડોઝ સાથે કુલ 21,253 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 30 ઓગસ્ટને મંગળવારે આરટીપીસીઆરના-854 અને એન્ટિજનના-124 સહિત કુલ 978 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાં -1 અને ચુડા ગ્રામ્ય વિસ્તારમાં-1 સહિત કુલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ દિવસે 2 દર્દી કોરોનામુક્ત ન બનતા હાલ જિલ્લામાં કુલ 229માંથી 219 લોકો સાજા થતા 10 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ફતેપુરા નગરમાં ધોધમાર વરસાદ, બલૈયારોડ વિસ્તાર બેટમાં ફેરવાયો. વાતાવરણમાં ઠંડક પ્રસરી.
આજે તારીખ ૧૦/૦૯/૨૦૨૨ ના ફતેપુરા નગરમાં આખા દિવસના ઉકળાટ અને બફારા બાદ અચાનક વીજળીના કડાકા અને...
LCB ટીમે મૂળીથી ચોરીની રીક્ષા સાથે આરોપીને ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ વાહન ચોરીના ગુના અટકાવવા અને તેમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા...
छात्रसंघ चुनाव करवाने की मांग।
नीमकाथाना- छात्र संघ चुनाव करवाने की मांग को लेकर एसएफआई कार्यकर्ताओं ने कॉलेज प्राचार्य को...
শিৱসাগৰ প্ৰেছ ক্লাবত চৰকাৰী স্বীকৃতিপ্ৰাপ্ত সাংবাদিকক মুখ্যমন্ত্ৰীৰ নতুন বছৰৰ উপহাৰ প্ৰদান
শিৱসাগৰ জিলাৰ চৰকাৰী স্বীকৃতিপ্ৰাপ্ত সাংবাদিকসকলক মুখ্যমন্ত্ৰীৰ নতুন বছৰৰ শুভেচ্ছামূলক উপহাৰ...