રાજ્યના IPS અધિકારીઓની બદલીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે.આગામી 48 કલાકમાં IPS અધિકારીઓની બદલીના આદેશ થઈ શકે છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીની બદલીની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે ગત રોજ ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારને આઈપીએસની બદલીઓ બાબતે ટકોર કરી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે આઈપીએસ અધિકારીઓની બદલી માટેની પેનલ ચૂંટણી પંચને મોડી રાત્રે મોકલી અપાઈ હતી. ત્યારે આગામી 48 કલાકમાં આઈપીએસ અધિકારીઓની બદલીનાં આદેશ થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર પાસે ટ્રેક પર પથ્થર મૂકી ટ્રેન ઊથલાવવાનું કાવતરું:ત્રણ મોટા પથ્થર મૂકી ટ્રેન ઊથલાવવાની કોશિશ કરાઇ હોવાની બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર - અમદાવાદ રેલવે રુટ પર અપલાઇન પર ત્રણ મોટા પથ્થર મૂકી ટ્રેન ઊથલાવવાની કોશિશ કરાઇ...
અમરેલી તાલુકાના મોણપુર ગામે પ્રાથમીક શાળા પાસે જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમતા પાંચ ઇસમોને રૂ .૧૦,૩૧૦ / ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ
શ્રીહિમકરસિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં જન્માષ્ટમી ના તહેવાર નીમીતે...
iPhone 15 खरीदें या iPhone 16 के लिए इंतजार करें, क्या है आपके लिए सही ऑप्शन?
Apple अपनी iPhone 16 सीरीज पर काम कर रहा है। जिसे इसी साल सितंबर महीने में लॉन्च किया जा सकता है।...
पूर्व विद्यार्थी परिषद का हुआ समय मिलन कार्यक्रम
पूर्व विद्यार्थी परिषद का हुआ समय मिलन कार्यक्रम
मेड़ता सिटी:*पूर्व छात्र परिषद मीरा बाल मंदिर के...