રાજ્યના IPS અધિકારીઓની બદલીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે.આગામી 48 કલાકમાં IPS અધિકારીઓની બદલીના આદેશ થઈ શકે છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીની બદલીની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે ગત રોજ ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારને આઈપીએસની બદલીઓ બાબતે ટકોર કરી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે આઈપીએસ અધિકારીઓની બદલી માટેની પેનલ ચૂંટણી પંચને મોડી રાત્રે મોકલી અપાઈ હતી. ત્યારે આગામી 48 કલાકમાં આઈપીએસ અધિકારીઓની બદલીનાં આદેશ થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬಿಬಿಎಂಪಿ ಅಧಿಕಾರಿಗಳು ಶಾಂತಿನಗರದಲ್ಲಿನ ಅಕ್ರಮವಾಗಿ ನಿರ್ಮಿಸಿರುವ ಕಟ್ಟಡವನ್ನು ತೆರವುಗೊಳಿಸಬೇಕೆಂದು ಮಹಮ್ಮದ್ ಆಲಿ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಜುಲೈ 25, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಶಾಂತಿನಗರ ಮೂಲದ ಮಹಮ್ಮದ್ ಆಲಿ ಅವರು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...
વડોદરાના સમલાયા ગ્રામજનોનો ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય@Sandesh News
વડોદરાના સમલાયા ગ્રામજનોનો ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય@Sandesh News
ઝાલોદનગરમાં 72 માં સંવિધાન દિવસની ઉજવણી
ઝાલોદ નગરમાં આજરોજ ૭૨માં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો
રિપોર્ટ...