રાજ્યના IPS અધિકારીઓની બદલીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે.આગામી 48 કલાકમાં IPS અધિકારીઓની બદલીના આદેશ થઈ શકે છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીની બદલીની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે ગત રોજ ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારને આઈપીએસની બદલીઓ બાબતે ટકોર કરી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે આઈપીએસ અધિકારીઓની બદલી માટેની પેનલ ચૂંટણી પંચને મોડી રાત્રે મોકલી અપાઈ હતી. ત્યારે આગામી 48 કલાકમાં આઈપીએસ અધિકારીઓની બદલીનાં આદેશ થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vadodara: અટલાદરા જય માં મહાકાળી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારાBlood Donation Camp નું આયોજન
Vadodara: અટલાદરા જય માં મહાકાળી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારાBlood Donation Camp નું આયોજન
AAJTAK 2 | Shahrukh Khan को टक्कर दे पाएगी Ranbir Kapoor की Animal ? | AT2 VIDEO
AAJTAK 2 | Shahrukh Khan को टक्कर दे पाएगी Ranbir Kapoor की Animal ? | AT2 VIDEO
Delhi: INDIA गठबंधन से जुड़े 16 विद्यार्थी दलों ने किया प्रदर्शन, की ये बड़ी मांग | India Alliance
Delhi: INDIA गठबंधन से जुड़े 16 विद्यार्थी दलों ने किया प्रदर्शन, की ये बड़ी मांग | India Alliance
સવારે 10 થી સાંજના 7 વગ્યા સુધીમાં 769 ગણેશ મૂર્તિ નું 7 સ્થળે વિસર્જન થયું
ગણેશ વિસર્જન માટે રાજકોટ શહેરના નીચે મુજબના સ્થળે રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ...