લીબડી તાલુકા ઉઘલ ગામે ગટરના પાણીના નિકાલ માટે કૌટુંબીક ભાઈઓ વચ્ચે મારામારી થતાં ભત્રીજાને ઈજા પહોંચી હતી. ઈજા ગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતો. જ્યારે પોલીસે માર મારનાર કૌટુંબીક કાકા તથા ભાઈઓ વિરૂદ્ધ ગુનો નોંધયો હતો.ઉધલ ગામે રહેતાં સાગરભાઈ મુળજીભાઈ સલુરા તેમના ભાઈ શીવાભાઈ તથા તેમના કાકાના પુત્ર વિનોદભાઈ તથા ઘરની મહિલાઓ ભેગા મળીને ગટરના પાણીના નિકાલ બાબતે ઝગડો કરતા હતા.જેથી તેઓને સમજાવવા માટે તેમનાં ઘેર જતા હતા તે સમયે તેમના કૌટુંબિક કાકા સોમાભાઈ ભાલાભાઈના ઘર પાસે પહોંચતાં તેમના કાકા સોમાભાઈ ઉંચા અવાજે જેમ ફાવે તેમ અપશબ્દો બોલતા હતા.જેથી તેમના કૌટુંબિક ભાઈ સોમાભાઈએ કહ્યું હતું કે, જો તું અમને મારીને રાજી થતાં હોય તો મારો એમ કહેતા તેમના કૌટુંબિક કાકા સોમાભાઈ એકદમ ઉશ્કેરાઈને બોલાચાલી કરીને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા.તેવામાં તેમનો પુત્ર નરેશ ઉર્ફે મુન્નો સોમાભાઈ સલુરા, સોમાભાઈ ભાવાભાઈ સલુરા અને ભરત વિઠ્ઠલભાઈ સલુરા ત્રણેય ભેગા મળીને સાગરભાઈ ઉપર લાકડી તથા ઢીકાપાટુ વડે હુમલો કરીને ઈજાઓ પહોચાડી હતી.જ્યારે સાગરભાઈને ઈજા થતાં સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે સાગરભાઈ મુળુજીભાઈ સલુરાઅ ફરિયાદ નોંધાવતા લીંબડી પોલીસે માર મારનાર કૌટુંબીક કાકા તથા ભાઈઓ વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નશેબાજ ડ્રાઇવર 30થી વધુ યાત્રીને અધવચ્ચે ઉતારી S.T Bus લઈ ફરાર
નશેબાજ ડ્રાઇવર 30થી વધુ યાત્રીને અધવચ્ચે ઉતારી S.T Bus લઈ ફરાર
আজি সন্ধিয়া পশ্চিম আকাশত জোনটিৰ আকৰ্ষনীয় ৰূপ
আজি সন্ধিয়া পশ্চিম আকাশত জোনটিৰ আকৰ্ষনীয় ৰূপ দেখি সকলো অভিভূত হৈ পৰিছে৷উল্লেখ্য যে আজিৰে পৰা দেশৰ...
भारत के कृषि उत्पाद इंटरनेशनल मार्केट में छाने वाले हैं? | 24 Ka Budget | Budget 2024
भारत के कृषि उत्पाद इंटरनेशनल मार्केट में छाने वाले हैं? | 24 Ka Budget | Budget 2024
बेड टच के कथित आरोपी प्राचार्य पर गिरी गाज।शाहनागर सीएम राइज प्राचार्य को पन्ना कलेक्टर ने जांच के बाद पद से किया पृथक ।
बीरेंद्र सिंह राजपूत की जगह वरिष्ठ शिक्षक राजेंद्र चौबे को बनाया गया प्रभारी प्राचार्य।चार दिन...
હિંમતનગર ના વણઝારા વાસ માં બે કોમ વચ્ચે ઝપા્ઝપી થતા તનાવ..
સાબરકાંઠા ના હિંમતનગર માં આવેલ વણઝારાવાસ હસનનગર વિસ્તાર કે જે હાથમતી નદી ના કિનારા પર આવેલું છે,...