આગામી લોકસભાની 2024 ની ચૂંટણીને લઇ બનાસકાંઠા પોલીસ જિલ્લા પોલીસવળા અક્ષય રાજ મકવાણા ની સૂચનાથી અને એલસીબીના પીઆઇ વી જી પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના મિલનદાસ સાધુ કાનસિંહ. જોરસિંહ. વિક્રમભાઈ સહિતની ટીમ મંગળવારે પાંથાવાડા પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે ધાનેરા તાલુકાના ખીમત ગામે એક શખ્સ દારૂ બિયર નું વેચાણ કરે છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે ખીમત ગામના કમલેશસિંહ કિર્તુભા સોલંકી ના રહેણાંક ઘરે રેડ કરતા ઘરની બાજુમાં ખેતર માંથી દારૂ બિયરની 532 બોટલો મળી આવી હતી પોલીસે 61,000 થી વધુ નો દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી કમલેશસિંહ સોલંકી સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં મેળાનું આયોજન કરાયું છે
કોરોનાના કપરાકાળ દરમિયાન લોકોનું સામાજીક અને મનોરંજનાત્મક જીવનને ખૂબ જ અસર થઇ હતી. શહેરની રંગીલી...
Rozgar Mela: बहुत कम... बहुत देर... खरगे ने 'रोजगार मेला' को लेकर प्रधानमंत्री पर साधा निशाना
नई दिल्ली, राष्ट्रीय रोजगार मेले में वीडियो कॉन्फ्रेंसिंग के जरिए प्रधानमंत्री नरेंद्र...
કઠલાલ શહેર સહિત તાલુકાની શાળાઓમાં શિક્ષક દિન ઉજવાયો
શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના...
ડાકોર ખાતે સંત રવિદાસ મહારાજ ની 648 મી જન્મ જયંતિ પર્વે ની ઊજવણી કરવામાં આવી
*સંત શિરોમણી રવિદાસજી મહારાજ ની 648 મી જન્મ જયંતિ(મહાસુદ પૂર્ણિમા)ના પર્વની ઉજવણી ડાકોર ખાતે સંત...
হোজাইত বদৰুদ্দিন আজমলৰ নেতৃত্বত বাহিৰ কৰা হৈছে বিশাল ৰেলী
অমৃত মহোৎসৱ উপলক্ষে দেওবাৰে হোজাইত বদৰুদ্দিন আজমলৰ নেতৃত্বত বাহিৰ কৰা হৈছে বিশাল ৰেলী।।আজমল ৱমেন...