દાહોદના હજારીયા ફળીયામાં રહેતા પંચમ ભાઈ યાદવના 32 વર્ષીય પુત્ર જયેશભાઈ કુમારએ અગમય કારણો સર પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત વિગતો અનુસાર 3.25 કલ્લાકની આસપાસ જયેસં ભાઈ કઈ કામ અર્થે નીકળ્યા ત્યાર બાદ 4 કલ્લાકની રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો આસપાસ પરિવાર જનોને ખબર પડતા કે જયેશ ભાઈ એ મુવાલિયાના કૃષિ ફોર્મનીપાછળ ખુલ્લી જગ્યામાં પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કર્યો છે જેવી જાણ થતાજ પરિવાર જનો ઘટના સ્થળે દોડી આવી મૃત હાલતના પડેલ પોતાના પુત્રને જોઈ શોકનું મોજું ફરી વડયું હતું હાલ 32 વર્ષીય યુવકએ પોતાના શરીર પર પેટ્રોલ છાટી આપઘાત કર્યાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી પૂછતાજ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વોર્ડ નંબર12 ના કોર્પોરેટર એ પોતાનો જન્મદિવસ આ રીતે મનાવેલ
વોર્ડ નંબર12 ના કોર્પોરેટર એ પોતાનો જન્મદિવસ આ રીતે મનાવેલ
Gurmeet Chadha’s Multibagger Stock Picks: Valuation को लेकर निवेशकों को सतर्क रहने की जरूरत
Gurmeet Chadha’s Multibagger Stock Picks: Valuation को लेकर निवेशकों को सतर्क रहने की जरूरत
દાહોદમાં અરવિંદ કેજરીવાલ તથા પંજાબના CM ભગવંત માને હજારોની જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી
દાહોદમાં અરવિંદ કેજરીવાલ તથા પંજાબના CM ભગવંત માને હજારોની જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી
चिंचोली ( नकीब ) येथील दारू दुकाने तत्काळ बंद करण्याची महीला वर्गाची मागणी
पिशोर पोलिस ठाण्याच्या हद्दीतील चिंचोली ( नकीब ) येथील अवैध देशी दारू विक्रीची दुकाने सुरू झाली...
डॉ. सत्यप्रकाश तिवारी की पुस्तक "जे. कृष्णमूर्ति के शैक्षिक दर्शन का अध्ययन" का हुआ विमोचन
डॉ. सत्यप्रकाश तिवारी की पुस्तक "जे. कृष्णमूर्ति के शैक्षिक दर्शन का अध्ययन" का हुआ...