દાહોદના હજારીયા ફળીયામાં રહેતા પંચમ ભાઈ યાદવના 32 વર્ષીય પુત્ર જયેશભાઈ કુમારએ અગમય કારણો સર પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત વિગતો અનુસાર 3.25 કલ્લાકની આસપાસ જયેસં ભાઈ કઈ કામ અર્થે નીકળ્યા ત્યાર બાદ 4 કલ્લાકની રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો આસપાસ પરિવાર જનોને ખબર પડતા કે જયેશ ભાઈ એ મુવાલિયાના કૃષિ ફોર્મનીપાછળ ખુલ્લી જગ્યામાં પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કર્યો છે જેવી જાણ થતાજ પરિવાર જનો ઘટના સ્થળે દોડી આવી મૃત હાલતના પડેલ પોતાના પુત્રને જોઈ શોકનું મોજું ફરી વડયું હતું હાલ 32 વર્ષીય યુવકએ પોતાના શરીર પર પેટ્રોલ છાટી આપઘાત કર્યાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી પૂછતાજ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फुलंब्री पोलीस स्टेशनचा पोलीस नाईक राहुल लहाने
लाचलुचपत विभागाच्या जाळ्यात
औरंगाबाद (आप्पासाहेब गोरे) अदखलपात्र प्रकरणात संबंधितांवर गुन्हा दाखल करून कारवाई करण्यासाठी...
Why SUMMER is the WORST Season for HEART ATTACKS ?
Why SUMMER is the WORST Season for HEART ATTACKS ?
MCN NEWS |वैजापूर स्मशान भूमीत उभारली जाते गुढी;पीकपाणी धान्य अचूक अंदाज साठी कित्येक शतकांची परंपरा
MCN NEWS |वैजापूर स्मशान भूमीत उभारली जाते गुढी;पीकपाणी धान्य अचूक अंदाज साठी कित्येक शतकांची परंपरा
BJP नेता ने पहली बार किया एलान, 'इसी कार्यकाल में बीजेपी करवाएगी जाति जनगणना' - The Lens
BJP नेता ने पहली बार किया एलान, 'इसी कार्यकाल में बीजेपी करवाएगी जाति जनगणना' - The Lens
ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಕೊಪ್ಪಳ, ಗದಗ ಜಿಲ್ಲೆಯ 600 ಬಡ ಕುಟುಂಬಗಳಿಗೆ ಮನೆಗಳನ್ನು ಮಂಜೂರು ಮಾಡಬೇಕು - ಪರಸಪ್ಪ ಭೀಮಪ್ಪ ಗಜ್ಜರಿ
ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಕೊಪ್ಪಳ, ಗದಗ ಜಿಲ್ಲೆಯ 600 ಬಡ ಕುಟುಂಬಗಳಿಗೆ ಮನೆಗಳನ್ನು ಮಂಜೂರು ಮಾಡಬೇಕೆಂದು 'ರಾಣಿ ಚೆನ್ನಮ್ಮ...