દાહોદના હજારીયા ફળીયામાં રહેતા પંચમ ભાઈ યાદવના 32 વર્ષીય પુત્ર જયેશભાઈ કુમારએ અગમય કારણો સર પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત વિગતો અનુસાર 3.25 કલ્લાકની આસપાસ જયેસં ભાઈ કઈ કામ અર્થે નીકળ્યા ત્યાર બાદ 4 કલ્લાકની રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો આસપાસ પરિવાર જનોને ખબર પડતા કે જયેશ ભાઈ એ મુવાલિયાના કૃષિ ફોર્મનીપાછળ ખુલ્લી જગ્યામાં પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કર્યો છે જેવી જાણ થતાજ પરિવાર જનો ઘટના સ્થળે દોડી આવી મૃત હાલતના પડેલ પોતાના પુત્રને જોઈ શોકનું મોજું ફરી વડયું હતું હાલ 32 વર્ષીય યુવકએ પોતાના શરીર પર પેટ્રોલ છાટી આપઘાત કર્યાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી પૂછતાજ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Business News: Stock Market में दर्ज की गई मामूली बढ़त, सेंसेक्स 32 अंक चढ़ा, देखिए खबरें और भी
Business News: Stock Market में दर्ज की गई मामूली बढ़त, सेंसेक्स 32 अंक चढ़ा, देखिए खबरें और भी
पटटे जारी करने की मांग को लेकर कलक्टर से मिले पार्षद
बूंदी। भारतीय जनता पार्टी जिलाध्यक्ष सुरेश अग्रवाल की अगवाई में भाजपा पार्षदो के प्रतिनिधीमंडल ने...
Prashant Kishor उतरें Arvind Kejriwal के समर्थन में, गिरफ्तारी के बाद कह दी बड़ी बात | News Tak
Prashant Kishor उतरें Arvind Kejriwal के समर्थन में, गिरफ्तारी के बाद कह दी बड़ी बात | News Tak
અમદાવાદને વધુ ચાર સ્માર્ટ સ્કૂલ મળી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઉદ્ઘાટન.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જેઓ ગુજરાતના પ્રવાસે છે, તેમણે 04 સપ્ટેમ્બર, રવિવારના રોજ અમદાવાદ...