દાહોદના હજારીયા ફળીયામાં રહેતા પંચમ ભાઈ યાદવના 32 વર્ષીય પુત્ર જયેશભાઈ કુમારએ અગમય કારણો સર પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત વિગતો અનુસાર 3.25 કલ્લાકની આસપાસ જયેસં ભાઈ કઈ કામ અર્થે નીકળ્યા ત્યાર બાદ 4 કલ્લાકની રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો આસપાસ પરિવાર જનોને ખબર પડતા કે જયેશ ભાઈ એ મુવાલિયાના કૃષિ ફોર્મનીપાછળ ખુલ્લી જગ્યામાં પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કર્યો છે જેવી જાણ થતાજ પરિવાર જનો ઘટના સ્થળે દોડી આવી મૃત હાલતના પડેલ પોતાના પુત્રને જોઈ શોકનું મોજું ફરી વડયું હતું હાલ 32 વર્ષીય યુવકએ પોતાના શરીર પર પેટ્રોલ છાટી આપઘાત કર્યાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી પૂછતાજ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાણખનીજ વિભાગનો સપાટો...
ખાણખનીજ વિભાગનો સપાટો: બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં ડ્રોનની મદદથી રેતી ચોરી ઝડપી પાડી, દોઢ...
વન કર્મીઓએ પડતર માંગણી લઇ સરકાર સામે બાયો ચડાવી
#buletinindia #gujarat #vadodara
ઉમરાળા પથંકમાં લમ્પી વાયરસાનો કહેર યથાવત 110 પશુને રસીકરણ કરાયુ
ઉમરાળા પથંકમાં લમ્પી વાયરસાનો કહેર યથાવત 110 પશુને રસીકરણ કરાયુ
દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સ્વચ્છતા અભિયાન
વિશેષ ઝુંબેશ નેધ્યાનમાં રાખીને, દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારાઉત્તર દરવાજા તેમજ કાર્ગોજેટી,...
IN MEMORY OF THE UNSUNG HEROES OF MEGHALAYA
Shillong: Celebrating the Azadi ka Amrit Mahotsav and under the aegis of The Ministry of Culture,...