શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા દાહોદની ધર્મ પ્રેમી જનતા ને આમંત્રણ આપવામાં આવે છે મહાશિવરાત્રી પર્વ ઉજવણી નાં ભાગ રૂપે ભવ્ય બીજી શીવજી કિ સંવારી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )દાહોદ નાં માર્ગો પર નગર ભ્રમણ માટે નીકળશે જેમાં શ્રી નીલકંઠેશ્વર મંદિરથી શીવજી કિ સંવારી નું પ્રારંભ થશે અને ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈ વાળ થી નીકળી બિરસા મુંડા ચોક થઈ, માણેકચોક થી, નગરપાલિકા ચોક થઈ, એમ.જી રોડ થી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર પહોંચી શિવજી કી સવારી નો સમાપન કરવામાં આવશે ત્યારબાદ આમ નાગરિકો અને શિવભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સર્વ જનતાને શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
লখিমপুৰ পলিটেকনিত সজাগতা সভা
নাৰায়ণপুৰৰ বৰপথাৰস্থিত লখিমপুৰ পলিটেকনিত লখিমপুৰ মেডিকেল কলেজৰ আই.চি.চি আৰু এচ.টি আইৰ দ্বাৰা এইডচ...
ಸಮಾಜ ಕಲ್ಯಾಣ ಇಲಾಖೆಯ ಕಲ್ಯಾಣ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಡೆಸಲು ಕಾನೂನುಬಾಹಿರವಾಗಿ 3 ಕೋಟಿ 19 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳನ್ನು ಝೇಂಕಾರ ಅಡ್ವರ್ಟೈಸಿಂಗ್ ಏಜೆನ್ಸಿಗೆ ಹಣ ನೀಡಲಾಗಿದೆ ಎಂದು ಆರೋಪಿಸಿದರು.
ಮಾರ್ಚ್ 27, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಭೀಮಫುತ್ರಿ ಬ್ರಿಗೇಡ್' ಸೇರಿದಂತೆ ವಿವಿಧ ಸಂಘಟನೆಗಳ...
Parliament Monsoon Session: न्यूनतम पेंशन की राशि बढ़ाने का कोई प्रस्ताव नहीं, सरकार ने लोकसभा में बताया कारण
नई दिल्ली, केंद्रीय कार्मिक राज्य मंत्री जितेंद्र सिंह ने बुधवार को कहा कि न्यूनतम पेंशन,...
Cricket की पिच पर CM Yogi Adityanath का दिखा जलवा, एक के बाद एक बेहतरीन शॉट्स लगाए | Aaj Tak
Cricket की पिच पर CM Yogi Adityanath का दिखा जलवा, एक के बाद एक बेहतरीन शॉट्स लगाए | Aaj Tak