શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા દાહોદની ધર્મ પ્રેમી જનતા ને આમંત્રણ આપવામાં આવે છે મહાશિવરાત્રી પર્વ ઉજવણી નાં ભાગ રૂપે ભવ્ય બીજી શીવજી કિ સંવારી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )દાહોદ નાં માર્ગો પર નગર ભ્રમણ માટે નીકળશે જેમાં શ્રી નીલકંઠેશ્વર મંદિરથી શીવજી કિ સંવારી નું પ્રારંભ થશે અને ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈ વાળ થી નીકળી બિરસા મુંડા ચોક થઈ, માણેકચોક થી, નગરપાલિકા ચોક થઈ, એમ.જી રોડ થી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર પહોંચી શિવજી કી સવારી નો સમાપન કરવામાં આવશે ત્યારબાદ આમ નાગરિકો અને શિવભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સર્વ જનતાને શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અપકમિંગ ફિલ્મ ‘સર્કસ’નું ટીઝર લોન્ચ ડબલ રોલમાં રણવીર સિંહ ધૂમ મચાવશે@live24newsgujarat
અપકમિંગ ફિલ્મ ‘સર્કસ’નું ટીઝર લોન્ચ ડબલ રોલમાં રણવીર સિંહ ધૂમ મચાવશે@live24newsgujarat
न्यायालयासमोर ऑटो रिक्षा चालकांने दिली एकास धडक शहर पोलीस ठाण्यात गुन्हा दाखल
न्यायालयासमोर ऑटो रिक्षा चालकांने दिली एकास धडक शहर पोलीस ठाण्यात गुन्हा दाखल
આદિપુરમાં ભાજપ કાર્યાલય નું ઉદ્ઘાટન કરાયું
આદિપુરમાં ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું
ગાંધીધામ વિધાનસભાના...
मुंबई महानगरपालिकेवर भगवा फडकणारच ; देवेंद्र फडणवीसांचा निश्चय #shivsena #devendrafadnavis
मुंबई महानगरपालिकेवर भगवा फडकणारच ; देवेंद्र फडणवीसांचा निश्चय #shivsena #devendrafadnavis