શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા દાહોદની ધર્મ પ્રેમી જનતા ને આમંત્રણ આપવામાં આવે છે મહાશિવરાત્રી પર્વ ઉજવણી નાં ભાગ રૂપે ભવ્ય બીજી શીવજી કિ સંવારી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )દાહોદ નાં માર્ગો પર નગર ભ્રમણ માટે નીકળશે જેમાં શ્રી નીલકંઠેશ્વર મંદિરથી શીવજી કિ સંવારી નું પ્રારંભ થશે અને ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈ વાળ થી નીકળી બિરસા મુંડા ચોક થઈ, માણેકચોક થી, નગરપાલિકા ચોક થઈ, એમ.જી રોડ થી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર પહોંચી શિવજી કી સવારી નો સમાપન કરવામાં આવશે ત્યારબાદ આમ નાગરિકો અને શિવભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સર્વ જનતાને શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्वातंत्र्यदिनी समराळा येथे बिनविरोध तंटाध्यक्षपदी नागनाथ महाराज मठपती तर उपाध्यक्षपदी माधवराव पाटील हाळे.
सिध्देश्वर मठपती
प्रेस रिपोर्टर नांदेड
धर्माबाद तालुक्यातील समराळा हयेथे दिनांक १५...
મહેસાણા : 11 કરોડના ખર્ચે 5000 પ્રેક્ષકોની ક્ષમતા વાળા સરદાર પટેલ સ્ટેડિયમનું નિર્માણ, આવતીકાલે થશે લોકાર્પણ, Video
મહેસાણા : ઉત્તર ગુજરાતનું પ્રથમ સ્ટેડિયમ મહેસાણા ખાતે કરોડોના ખર્ચે બનવા પામ્યું છે. આ સ્ટેડિયમ...
ભાલેજ ખાતે ધી હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા એપિક ફાઉન્ડેશન ના સહયોગ થી મહેંદી સ્પર્ધા યોજાઈ.
ભાલેજ ખાતે ધી હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા એપિક ફાઉન્ડેશન ના સહયોગ થી મહેંદી સ્પર્ધા યોજાઈ.
પાલીતાણા મોટી પાણીયાળી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી
પાલીતાણા મોટી પાણીયાળી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી
UP News: Yamuna Expressway पर दर्दनाक हादसा, 2 कार में हुई टक्कर, 2 की मौत कई घायल
UP News: यमुना एक्सप्रेसवे पर एक बार फिर दर्दनाक हादसा देखने को मिला है. सड़क के किनारे खड़ी गाड़ी...