શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા દાહોદની ધર્મ પ્રેમી જનતા ને આમંત્રણ આપવામાં આવે છે મહાશિવરાત્રી પર્વ ઉજવણી નાં ભાગ રૂપે ભવ્ય બીજી શીવજી કિ સંવારી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )દાહોદ નાં માર્ગો પર નગર ભ્રમણ માટે નીકળશે જેમાં શ્રી નીલકંઠેશ્વર મંદિરથી શીવજી કિ સંવારી નું પ્રારંભ થશે અને ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈ વાળ થી નીકળી બિરસા મુંડા ચોક થઈ, માણેકચોક થી, નગરપાલિકા ચોક થઈ, એમ.જી રોડ થી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર પહોંચી શિવજી કી સવારી નો સમાપન કરવામાં આવશે ત્યારબાદ આમ નાગરિકો અને શિવભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સર્વ જનતાને શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संविधान की धज्जीयां उडाने वाले कांग्रेसी संविधान की दुहाई दे रहे- प्रभुलाल सैनी
प्रदेश भाजपा के निर्देश एवं भाजपा जिलाध्यक्ष राकेश जैन के आह्वान पर, आपातकाल पर आयोजित कार्यक्रम...
মৰাণ চাহ বাগিচাৰবজাৰ লাইনত বিদ্যুত পিষ্ট হৈ মাতৃ -পুত্ৰৰ মৃত্যু।
মৰাণ চাহ বাগিচাৰ বজাৰ লাইনত বিদ্যুৎ পৃষ্ঠ হৈ মাতৃ -পুত্ৰৰ মৃত্যু । পথত পৰি থকা বিদ্যুৎ পৰিবাহী...
કઠોદરામાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા PSI પંડ્યા સહિત બે કોન્સ્ટેબલ ફરજ મોકૂફ કરાયા
બોટાદ લઠ્ઠાકાંડ બાદ ગુજરાત બહારના તમામ હેતા પોલીસ અધિકારીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. જેના...
મમતાને વધુ એક ફટકો, TMC નેતા અનુબ્રત મંડલની CBI દ્વારા ધરપકડ
પશુ તસ્કરી કેસમાં મોટી કાર્યવાહી કરતા CBIએ TMC નેતા અનુબ્રત મંડલની ધરપકડ કરી છે.આજે સવારે CBIની...
Manipur Violence: गृह मंत्री शाह की अपील पर मणिपुर में दो महीने बाद खुला नेशनल हाईवे, गोलीबारी में तीन की मौत
इंफाल, मणिपुर में हिंसा का दौर जारी है, लेकिन इस बीच एक अच्छी खबर सामने आई है। मणिपुर में...