શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા દાહોદની ધર્મ પ્રેમી જનતા ને આમંત્રણ આપવામાં આવે છે મહાશિવરાત્રી પર્વ ઉજવણી નાં ભાગ રૂપે ભવ્ય બીજી શીવજી કિ સંવારી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )દાહોદ નાં માર્ગો પર નગર ભ્રમણ માટે નીકળશે જેમાં શ્રી નીલકંઠેશ્વર મંદિરથી શીવજી કિ સંવારી નું પ્રારંભ થશે અને ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈ વાળ થી નીકળી બિરસા મુંડા ચોક થઈ, માણેકચોક થી, નગરપાલિકા ચોક થઈ, એમ.જી રોડ થી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર પહોંચી શિવજી કી સવારી નો સમાપન કરવામાં આવશે ત્યારબાદ આમ નાગરિકો અને શિવભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સર્વ જનતાને શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निशुल्क नेत्र जांच शिविर
निशुल्क नेत्र जांच शिविर में पहुंचे 207 नेत्र रोगी - मोतियाबिंद के 35 मरीज किए चयनित, 160 को...
જુના પીપળીયા પ્રાથમિક શાળા માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું
જુના પીપળીયા પ્રાથમિક શાળા માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું
Share Market Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
Share Market Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
বিশ্ব হিন্দু মহাসংঘ অসমে নিশা উত্তৰ গুৱাহাটী আৰক্ষী থানাত ভূপেন বড়াৰ বিৰুদ্ধে তৰিলে গোছৰ
বিশ্ব হিন্দু মহাসংঘ অসমে নিশা উত্তৰ গুৱাহাটী আৰক্ষী থানাত ভূপেন বড়াৰ বিৰুদ্ধে তৰিলে গোছৰ
Patanjali Case: सुप्रीम कोर्ट ने बाबा रामदेव को सुनाई राहत भरी खबर, IMA चीफ को लगाई फटकार
Patanjali Case। पतंजलि के भ्रामक विज्ञापन मामले में सर्वोच्च न्यायालय में आज सुनवाई...