શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા દાહોદની ધર્મ પ્રેમી જનતા ને આમંત્રણ આપવામાં આવે છે મહાશિવરાત્રી પર્વ ઉજવણી નાં ભાગ રૂપે ભવ્ય બીજી શીવજી કિ સંવારી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )દાહોદ નાં માર્ગો પર નગર ભ્રમણ માટે નીકળશે જેમાં શ્રી નીલકંઠેશ્વર મંદિરથી શીવજી કિ સંવારી નું પ્રારંભ થશે અને ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈ વાળ થી નીકળી બિરસા મુંડા ચોક થઈ, માણેકચોક થી, નગરપાલિકા ચોક થઈ, એમ.જી રોડ થી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર પહોંચી શિવજી કી સવારી નો સમાપન કરવામાં આવશે ત્યારબાદ આમ નાગરિકો અને શિવભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સર્વ જનતાને શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাৰায়ণপুৰত পয় খেক বান ফী লাইখুঁটা স্থাপন
নাৰায়ণপুৰৰ ঐতিহাসিক মাঘনোৱা দৌলত অহা ৩০ আৰু ৩১ ডিচেম্বৰত দুদিনীয়া কাৰ্যসুচীৰে অনুষ্ঠিত হ’ব...
રાધનપુર: આરોગ્ય વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી | SatyaNirbhay News Channel
રાધનપુર: આરોગ્ય વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી | SatyaNirbhay News Channel
जलग्रहण विभाग के जिला प्रभारी अधिकारी ने किया बालोतरा जिले का दौरा
बालोतरा, 09 जून। जलग्रहण विकास एवं भू-संरक्षण विभाग के अधीक्षण अभियंता घनश्याम सिंह राठौड़ ने...
Virat Kohli Bowling Wickets in ODI Cricket: विराट कोहली ने वनडे में चटकाए ये विकेट | World Cup 2023
Virat Kohli Bowling Wickets in ODI Cricket: विराट कोहली ने वनडे में चटकाए ये विकेट | World Cup 2023
સુરેન્દ્રનગરઃ પત્નીની કરી કરપીણ હત્યા || News11 Gujarati
સુરેન્દ્રનગરઃ પત્નીની કરી કરપીણ હત્યા || News11 Gujarati