શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા દાહોદની ધર્મ પ્રેમી જનતા ને આમંત્રણ આપવામાં આવે છે મહાશિવરાત્રી પર્વ ઉજવણી નાં ભાગ રૂપે ભવ્ય બીજી શીવજી કિ સંવારી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )દાહોદ નાં માર્ગો પર નગર ભ્રમણ માટે નીકળશે જેમાં શ્રી નીલકંઠેશ્વર મંદિરથી શીવજી કિ સંવારી નું પ્રારંભ થશે અને ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈ વાળ થી નીકળી બિરસા મુંડા ચોક થઈ, માણેકચોક થી, નગરપાલિકા ચોક થઈ, એમ.જી રોડ થી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર પહોંચી શિવજી કી સવારી નો સમાપન કરવામાં આવશે ત્યારબાદ આમ નાગરિકો અને શિવભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સર્વ જનતાને શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહારાજના મુવાળા નવી ચેકપોસ્ટ પર વિદેશી દારૂની હેરફેર કરતા બે શખ્સ ઝડપાયા.
મહારાજના મુવાળા નવી ચેકપોસ્ટ પર વિદેશી દારૂની હેરફેર કરતા બે શખ્સ ઝડપાયા.
एनटीए की भूमिका पर राजस्थान के पूर्व मुख्यमंत्री और कांग्रेस नेता अशोक गहलोत ने उठाए सवाल
NEET परीक्षा के रिजल्ट पर आज पूरे देश में बवाल और हल्ला मचा हुआ है। सुप्रीम कोर्ट में इस को लेकर...
BJP તેમજ સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ માટે સેવાયજ્ઞ યોજાયો
સેવા એજ સંગઠનના સૂત્રને સાર્થક કરતા ભારતીય જનતા પાર્ટી અને સાથી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત...
মৰিয়নিৰ নকছাৰীত সাত সংগঠনৰ প্ৰতিবাদ
নকছাৰীত সাতটাকৈ সংগঠনৰ প্ৰতিবাদ। কলঘৰত কৰ্মৰত অৱস্থাত আঘাতপ্ৰাপ্ত হোৱা শ্ৰমিকৰ উপযুক্ত ক্ষতিপূৰণৰ...
पाच लाखांवर अधिक जनावरांचे लसीकरण
औरंगाबाद जिल्ह्यात लम्पीचे पाच लाखांवर अधिक जनावरांचे लसीकरण पशुसंवर्धन विभागातर्फे आतापर्यंत पाच...