શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા દાહોદની ધર્મ પ્રેમી જનતા ને આમંત્રણ આપવામાં આવે છે મહાશિવરાત્રી પર્વ ઉજવણી નાં ભાગ રૂપે ભવ્ય બીજી શીવજી કિ સંવારી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )દાહોદ નાં માર્ગો પર નગર ભ્રમણ માટે નીકળશે જેમાં શ્રી નીલકંઠેશ્વર મંદિરથી શીવજી કિ સંવારી નું પ્રારંભ થશે અને ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈ વાળ થી નીકળી બિરસા મુંડા ચોક થઈ, માણેકચોક થી, નગરપાલિકા ચોક થઈ, એમ.જી રોડ થી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર પહોંચી શિવજી કી સવારી નો સમાપન કરવામાં આવશે ત્યારબાદ આમ નાગરિકો અને શિવભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સર્વ જનતાને શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Instagram Tips and Tricks: फॉलो कर लिए ये टिप्स तो इंस्टाग्राम चलाने का मजा हो जाएगा दोगुना
Instagram अपने यूजर्स के लिए बहुत से खास फीचर्स लाता है। इसकी मदद से आप प्लेटफॉर्म पर बेहतर...
কাইলৈ ওদালগুৰিৰ ভৈৰৱকুণ্ডলৈ আহিব মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা: অসম-অৰুণাচল সংযোগী দলঙৰ আধাৰশিলা স্থাপন কৰিব মুখ্যমন্ত্ৰী গৰাকীয়ে
কাইলৈ ওদালগুৰিৰ ভৈৰৱকুণ্ডলৈ আহিব মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ।
অসম -অৰুনাচল সংযোগী দলঙৰ...
ડીસા સાંઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા સિનિયર સિટીઝન ભકત મંડળ માટે પ્રવાસનું આયોજન કરાયું
ડીસા સાંઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા સિનિયર સિટીઝન ભકત મંડળ માટે પ્રવાસનું આયોજન કરાયું
भटक्या विमुक्त वंचित आघाडीच्या जिल्हा अध्यक्षपदी अरुण धनगर
वरणगावं येथील धनगर समाजाचे सामाजिक कार्यकर्ते तथा भटक्या विमुक्त समाजाचे जेष्ठ कार्यकर्ते अरुण...
मुख्यमंत्री श्री चौहान के प्रस्तावित भ्रमण के लिए करें आवश्यक तैयारी: कलेक्टर
कलेक्टर श्री संजय कुमार मिश्र ने सोमवार, 24 जुलाई को गुनौर में मुख्यमंत्री श्री...