શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા દાહોદની ધર્મ પ્રેમી જનતા ને આમંત્રણ આપવામાં આવે છે મહાશિવરાત્રી પર્વ ઉજવણી નાં ભાગ રૂપે ભવ્ય બીજી શીવજી કિ સંવારી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )દાહોદ નાં માર્ગો પર નગર ભ્રમણ માટે નીકળશે જેમાં શ્રી નીલકંઠેશ્વર મંદિરથી શીવજી કિ સંવારી નું પ્રારંભ થશે અને ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈ વાળ થી નીકળી બિરસા મુંડા ચોક થઈ, માણેકચોક થી, નગરપાલિકા ચોક થઈ, એમ.જી રોડ થી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર પહોંચી શિવજી કી સવારી નો સમાપન કરવામાં આવશે ત્યારબાદ આમ નાગરિકો અને શિવભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સર્વ જનતાને શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  হোজাইৰ দীঘলবালিত এজাক বন্যহস্তীৰ জাকে খাদ্যৰ সন্ধানত কেনেকৈ ওলাই আহিছে চাওক 
 
                      হোজাইত খাদ্যৰ সন্ধানত জনাঞ্চলত ওলাই অহা বনৰীয়া হাতীৰ মাজত চলিছে ক্ষমতাৰ যুজঁ।।কি পোৱালি হাতী কি...
                  
   Oppo Reno 12 5G: 5000mAh बैटरी और कई दमदार फीचर्स के साथ आएगा ओप्पो का ये फोन 
 
                      जानी मानी स्मार्टफोन कंपनी Oppo अपने कस्टमर्स के लिए नए फोन लाने की तैयारी कर रही है। हम oppo...
                  
   આખોલ નજીક ચોકડી પાસે આવેલ શાલીગ્રામ શોપિંગ માં લાગી આગ... 
 
                      આખોલ નજીક ચોકડી પાસે આવેલ શાલીગ્રામ શોપિંગ માં લાગી આગ...
                  
   પાલનપુરના નવીન બસપોર્ટ ખાતે 70 નવીન બસોનું ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ. 
 
                      બનાસકાંઠા..
 પાલનપુરના નવીન બસપોર્ટ ખાતે 70 નવીન બસોનું ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે...
                  
   सुवेंदु बोले- सिर्फ 2 राफेल बांग्लादेश भेजना काफी:कोलकाता पर कब्जे की धमकी न दे, बिजली बंद की तो वहां अंधेरा छा जाएगा 
 
                      बांग्लादेश में हिंदुओं पर हो रहे हमलों को लेकर भाजपा नेता सुवेंदु अधिकारी ने कहा कि यदि...
                  
   
  
  
  
   
  