શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા દાહોદની ધર્મ પ્રેમી જનતા ને આમંત્રણ આપવામાં આવે છે મહાશિવરાત્રી પર્વ ઉજવણી નાં ભાગ રૂપે ભવ્ય બીજી શીવજી કિ સંવારી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )દાહોદ નાં માર્ગો પર નગર ભ્રમણ માટે નીકળશે જેમાં શ્રી નીલકંઠેશ્વર મંદિરથી શીવજી કિ સંવારી નું પ્રારંભ થશે અને ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈ વાળ થી નીકળી બિરસા મુંડા ચોક થઈ, માણેકચોક થી, નગરપાલિકા ચોક થઈ, એમ.જી રોડ થી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર પહોંચી શિવજી કી સવારી નો સમાપન કરવામાં આવશે ત્યારબાદ આમ નાગરિકો અને શિવભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સર્વ જનતાને શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા : CI સેલે 32 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ, બનેવી,3 ભાણેજનો હત્યારો મામો 32 વર્ષે ઝબ્બે
મહેસાણા : પ્રેમ લગ્ન કરનાર પોતાની બેનના ત્રણ ભાણીયાઓ અને તેના પતિનું જીપમાં અપહરણ કરી ચારે...
सागर पानी भरवा जाऊ सा निजर लग जाए.........राजस्थानी लोक कलाकारों ने बिखेरी लोकरंगों की झलक
सागर पानी भरवा जाऊ सा निजर लग जाए.........
राजस्थानी लोक कलाकारों ने बिखेरी लोकरंगों की झलककजली...
लोकसभा अध्यक्ष करेंगे सिंधु पैलेस निर्माण का शिलान्यास: विभिन्न प्रतियोगिताएं एवं सांस्कृतिक कार्यक्रम होंगे आयोजित
पूज्य सिंधी पंचायत समिति बजरंग नगर को कोटा विकास प्राधिकरण द्वारा आवंटित भूखंड पर सिंधु पैलेस (जन...
'Gau Run' Jaipur 2025 will be scheduled on Sunday, 16 November 2025.
,'Gau Run' Jaipur 2025 will be scheduled on Sunday, 16 November 2025.
The main objective of this...
કદવાલ દૂધ ડેરીમાં દૂધ ભરતા પશુ પાલકોને ડેરીમંત્રી દ્વારા દૂધ ફેટ ઓછા કાઢતા પશુપાલકો માં આક્રોશ.
પાવીજેતપુર તાલુકાની કદવાલ દૂધ મંડળી ના મંત્રી દ્વારા દૂધના સેટ ઓછા કાઢવામાં આવતા પશુપાલકોનો...