સમગ્ર રાજ્યમાં તિરંગાયાત્રા યોજાઈ રહી છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા હેઠળ સમગ્ર રાજયના મોટાભાગના શહરોમાં તિરંગા યાત્રાઓનું આયાજન કરાયું છે, આજે સિહોરમાં પણ ભવ્ય યાત્રા નિકળનાર છે, ત્યારે તિરંગાનું માન સન્માન સ્વમાન જળવાઈ તે પણ એટલું જ જરૂરી છે. સિહોર એલડીમુની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ ચોહાણે તિરંગાની જાણવાની તેમનું સ્વમાન અને સન્માન માટ લોકોન એક સંદેશો પાઠવ્યો છે. તેમણે જણાવ્યું છે કે દેશની આઝાદીના 9૫ વર્ષની ઉજવણી આપણે ખૂબ ઉત્સાહથી ઉજવવાની છે. સરકાર દ્રારા આપવામાં આવલ વિવિધ પ્રકલ્પોને આપણે સૌ સારી બહાર પાડવા માટે મથીએ છીએ. તેમાં એક પ્રકલ્પ એટલે હર ધર તિરંગા આજે ગામના ખુણે ખુણે તિરંગા નું વેચાણ શરૂ છે લાકો ઉત્સાહ થી તિરંગા લગાવે છે અને એ તિરંગો પોતાના ઘર કે દુકાન પર તથા અલગ અલગ જગ્યાએ લહેરાવે છે લોકામાં કેટલો જોશ છે. કેટલો જુસ્સા છ. અન હોવો જ જોઈએ ને. હાલ આપણો જોશ જુસ્સો એક એક ધર પર દેખાય છે. પણ થોડી વાત તિરંગાના માન સ્વમાનની પણ કરવી છે. આપણો રાષ્ટધ્વજ આપણુ અભિમાન છ. આપણુસ્વમાન છે. આપણુ ગુમાન છે. જેથી ક્યાંય શરત ચુકથી અપમાન ન થાય તેની કાળજી આપડે સૌ સખીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দেশ বিভাজনৰ সময়ত বাংলাদেশলৈ গৈ পৰৱৰ্তী সময়ত কোন হৈছিল মন্ত্ৰী ?
দেশ বিভাজনৰ সময়ত বাংলাদেশলৈ গৈ পৰৱৰ্তী সময়ত কোন হৈছিল মন্ত্ৰী ?
Low Sodium Problems: શરીરમાં સોડિયમનું ઓછું સ્તર જોખમની નિશાની છે, આવા લક્ષણો જોવા મળે છે
સોડિયમ એ ઈલેક્ટ્રોલાઈટ એટલે કે ખનિજ છે જે બ્લડ પ્રેશર જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે...
Gujarat Election 2022 | પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નહીં લડે ચૂંટણી| Vijay Rupani Ex Gujarat Cm
Gujarat Election 2022 | પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નહીં લડે ચૂંટણી| Vijay Rupani Ex Gujarat Cm
Muslim યુવાન તથા તેઓ ના ગ્રુપ દ્વારા Ganesh જી ની સ્થાપના
Muslim યુવાન તથા તેઓ ના ગ્રુપ દ્વારા Ganesh જી ની સ્થાપના