સમગ્ર રાજ્યમાં તિરંગાયાત્રા યોજાઈ રહી છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા હેઠળ સમગ્ર રાજયના મોટાભાગના શહરોમાં તિરંગા યાત્રાઓનું આયાજન કરાયું છે, આજે સિહોરમાં પણ ભવ્ય યાત્રા નિકળનાર છે, ત્યારે તિરંગાનું માન સન્માન સ્વમાન જળવાઈ તે પણ એટલું જ જરૂરી છે. સિહોર એલડીમુની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ ચોહાણે તિરંગાની જાણવાની તેમનું સ્વમાન અને સન્માન માટ લોકોન એક સંદેશો પાઠવ્યો છે. તેમણે જણાવ્યું છે કે દેશની આઝાદીના 9૫ વર્ષની ઉજવણી આપણે ખૂબ ઉત્સાહથી ઉજવવાની છે. સરકાર દ્રારા આપવામાં આવલ વિવિધ પ્રકલ્પોને આપણે સૌ સારી બહાર પાડવા માટે મથીએ છીએ. તેમાં એક પ્રકલ્પ એટલે હર ધર તિરંગા આજે ગામના ખુણે ખુણે તિરંગા નું વેચાણ શરૂ છે લાકો ઉત્સાહ થી તિરંગા લગાવે છે અને એ તિરંગો પોતાના ઘર કે દુકાન પર તથા અલગ અલગ જગ્યાએ લહેરાવે છે લોકામાં કેટલો જોશ છે. કેટલો જુસ્સા છ. અન હોવો જ જોઈએ ને. હાલ આપણો જોશ જુસ્સો એક એક ધર પર દેખાય છે. પણ થોડી વાત તિરંગાના માન સ્વમાનની પણ કરવી છે. આપણો રાષ્ટધ્વજ આપણુ અભિમાન છ. આપણુસ્વમાન છે. આપણુ ગુમાન છે. જેથી ક્યાંય શરત ચુકથી અપમાન ન થાય તેની કાળજી આપડે સૌ સખીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देश में विपक्षी एकता की राह बहुत मुश्किल, कर्नाटक से लेकर दिल्ली तक; इन 14 राज्यों में दिखती है भाजपा की ताकत
नई दिल्ली। अगले लोकसभा चुनाव में भाजपा के सामने चुनौती पेश करने के लिए विपक्षी दल भले ही...
નખત્રાણા અને લખપત તાલુકાના રૂ.૬ કરોડથી વધુના કુલ ૧૬૭ વિકાસ કામોની પ્રજાજનોની ભેટ
ભુજ, સોમવાર:
સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ...
Afternoon brief: Top Punjab cop on Amritpal Singh's arrival in Amritsar, and all the latest news
Punjab Police on Friday said they don't have exact information of ‘Waris Punjab...
દાંતીવાડાના નોદોત્રા ગામે હત્યાનો ભેદ ઉકેલાયો
દાંતીવાડાના નોદોત્રા ગામે હત્યાનો ભેદ ઉકેલાયો