સમગ્ર રાજ્યમાં તિરંગાયાત્રા યોજાઈ રહી છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા હેઠળ સમગ્ર રાજયના મોટાભાગના શહરોમાં તિરંગા યાત્રાઓનું આયાજન કરાયું છે, આજે સિહોરમાં પણ ભવ્ય યાત્રા નિકળનાર છે, ત્યારે તિરંગાનું માન સન્માન સ્વમાન જળવાઈ તે પણ એટલું જ જરૂરી છે. સિહોર એલડીમુની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ ચોહાણે તિરંગાની જાણવાની તેમનું સ્વમાન અને સન્માન માટ લોકોન એક સંદેશો પાઠવ્યો છે. તેમણે જણાવ્યું છે કે દેશની આઝાદીના 9૫ વર્ષની ઉજવણી આપણે ખૂબ ઉત્સાહથી ઉજવવાની છે. સરકાર દ્રારા આપવામાં આવલ વિવિધ પ્રકલ્પોને આપણે સૌ સારી બહાર પાડવા માટે મથીએ છીએ. તેમાં એક પ્રકલ્પ એટલે હર ધર તિરંગા આજે ગામના ખુણે ખુણે તિરંગા નું વેચાણ શરૂ છે લાકો ઉત્સાહ થી તિરંગા લગાવે છે અને એ તિરંગો પોતાના ઘર કે દુકાન પર તથા અલગ અલગ જગ્યાએ લહેરાવે છે લોકામાં કેટલો જોશ છે. કેટલો જુસ્સા છ. અન હોવો જ જોઈએ ને. હાલ આપણો જોશ જુસ્સો એક એક ધર પર દેખાય છે. પણ થોડી વાત તિરંગાના માન સ્વમાનની પણ કરવી છે. આપણો રાષ્ટધ્વજ આપણુ અભિમાન છ. આપણુસ્વમાન છે. આપણુ ગુમાન છે. જેથી ક્યાંય શરત ચુકથી અપમાન ન થાય તેની કાળજી આપડે સૌ સખીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ट्रंप पर हमले के लिए रूस ने बाइडन सरकार को ठहराया जिम्मेदार 
 
                      ट्रंप पर हमले के कुछ घंटे बाद ही रूस ने इसके लिए बाइडन सरकार को जिम्मेदार ठहरा दिया। रूस का कहना...
                  
   એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે  ખાસ કોઈ મુશ્કેલીની ફરિયાદ નથી મળી આઇ કે પટેલ Dy મ્યુનિસિપલ કમિશ્નર #amc 
 
                      આજે શહેર માં સામન્ય વરસાદ પડ્યો છે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે , ખાસ કોઈ મુશ્કેલી ની ફરિયાદ નથી...
                  
   येरवडा कारागृहात सुंदर व पर्यावरण पूरक मूर्ती निर्मिती 
 
                       पुण्यातील येरवडा मध्यवर्ती कारागृहातील कैद्यांनी गणेशाच्या सुंदर आणि पर्यावरणपूरक मूर्ती...
                  
   કેશોદના હિન્દુ સ્મશાનમાં અસ્થિ વિસર્જન પહેલાં અંતિમ દર્શન સાથે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો 
 
                      કેશોદના હિન્દુ સ્મશાનમાં અસ્થિ વિસર્જન પહેલાં અંતિમ દર્શન સાથે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
                  
   Jawan: 'जवान' ने वर्ल्ड वाइड 900 करोड़ के क्लब में बनाई जगह, नयनतारा क्यों हैं अपसेट? 
 
                      Jawan: 'जवान' ने वर्ल्ड वाइड 900 करोड़ के क्लब में बनाई जगह, नयनतारा क्यों हैं अपसेट?
                  
   
  
  
  
   
   
  