ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા વિવિધ મોરચા ના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મંત્રી ની વરણી કરવામાં આવી છે.ત્યારે જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સાથે સંકલન કરી જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મહા મંત્રીઓ તેમજ મંડળ પ્રભારીઓ - મહામંત્રીઓ સાથે સંકલન કરી મહામંત્રી કનુંભાઈ વ્યાસ દ્વારા વિવિધ મોરચા ના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મંત્રી ની વરણી કરવામાં આવી છે. ત્યારે ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે હરેશભાઈ મફતભાઈ નાઈ ની વરણી કરવામાં આવી છે.હરેશભાઈ નાઈ ને મિત્ર મંડળ તેમજ સગા સંબંધીઓએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.વિવિધ સંગઠનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.તેમજ ઋષિવંશી સેવા સમાજ સંગઠન માં ખુશી ની લાગણી જોવા મળી રહી છે.હરેશભાઈ નાઈ એ ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો નો તેમજ અભિનંદન પાઠવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. હરેશભાઈ નાની વાત કરીએ તો હરેશભાઈ નાઈ લગભગ અંદાજિત ૨૫ વર્ષ થી ભાજપ સાથે સંકળાયેલા છે. ડીસા શહેર યુવા મોરચો અને બક્ષીપંચ મોરચામાં પણ હરેશભાઈ સેવા આપી ચુક્યા છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી એ ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે હરેશભાઈ નાઈ એ પક્ષે આપેલ હોદ્દો સ્વીકારી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી,, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,,જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા , મહામંત્રી કનુભાઈ વ્યાસ સહિત ભારતીય જનતા પાર્ટી નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
साउथ कोरिया के पूर्व रक्षामंत्री ने आत्महत्या की कोशिश की:राष्ट्रपति के साथ मिलकर इमरजेंसी लगाई थी,
साउथ कोरिया में पूर्व रक्षा मंत्री किम योंग-ह्यून ने मंगलवार देर रात हिरासत में रहने के दौरान...
करारी हार के डर से केजरीवाल और इनके नेता घटिया बेतुकी एवं बेबुनियाद बयानबाजी कर रहे हैं : चुघ
आपदा पार्टी दिल्ली की दुर्दशा के लिए दोषी है : चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरुण...
Kolkata Building Collapse: 5 मंजिला इमारत गिरने से 2 लोगों को मौत, मौके पर पहुंचीं Mamata Banerjee
Kolkata Building Collapse: 5 मंजिला इमारत गिरने से 2 लोगों को मौत, मौके पर पहुंचीं Mamata Banerjee
বৰগাছা ভৰালঁটোলা শ্ৰীশ্ৰী গোপাল নামঘৰৰ নৱনিৰ্মীত মণিকুট উদ্বোধন
বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত বৰগাছা ভৰালঁটোলা শ্ৰীশ্ৰী গোপাল নামঘৰৰ নৱনিৰ্মীত মণিকুটটো আজি সম্পূৰ্ণ...