ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા વિવિધ મોરચા ના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મંત્રી ની વરણી કરવામાં આવી છે.ત્યારે જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સાથે સંકલન કરી જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મહા મંત્રીઓ તેમજ મંડળ પ્રભારીઓ - મહામંત્રીઓ સાથે સંકલન કરી મહામંત્રી કનુંભાઈ વ્યાસ દ્વારા વિવિધ મોરચા ના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મંત્રી ની વરણી કરવામાં આવી છે. ત્યારે ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે હરેશભાઈ મફતભાઈ નાઈ ની વરણી કરવામાં આવી છે.હરેશભાઈ નાઈ ને મિત્ર મંડળ તેમજ સગા સંબંધીઓએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.વિવિધ સંગઠનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.તેમજ ઋષિવંશી સેવા સમાજ સંગઠન માં ખુશી ની લાગણી જોવા મળી રહી છે.હરેશભાઈ નાઈ એ ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો નો તેમજ અભિનંદન પાઠવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. હરેશભાઈ નાની વાત કરીએ તો હરેશભાઈ નાઈ લગભગ અંદાજિત ૨૫ વર્ષ થી ભાજપ સાથે સંકળાયેલા છે. ડીસા શહેર યુવા મોરચો અને બક્ષીપંચ મોરચામાં પણ હરેશભાઈ સેવા આપી ચુક્યા છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી એ ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે હરેશભાઈ નાઈ એ પક્ષે આપેલ હોદ્દો સ્વીકારી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી,, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,,જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા , મહામંત્રી કનુભાઈ વ્યાસ સહિત ભારતીય જનતા પાર્ટી નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्वतंत्रता दिवस पर जिला स्तरीय सम्मान समारोह का हुआ आयोजन उत्कृष्ट कार्यो हेतु दो अध्यापकों को किया सम्मानित
रिपोर्टर फ़रीद खान
उत्कृष्ट कार्यो हेतु दो अध्यापकों का जिला प्रभारी मंत्री हीरालाल नागर ने...
Maharashtra Election Result: वर्ली सीट शिवसेना UBT नेता Aditya Thackrey आगे | Uddhav | Aaj Tak Hindi
Maharashtra Election Result: वर्ली सीट शिवसेना UBT नेता Aditya Thackrey आगे | Uddhav | Aaj Tak Hindi
Assam में 8756 उग्रवादियों ने छोड़ा हिंसा का रास्ता, CM हिमंत बोले- नई दिशा की ओर बढ़ रहा है असम
गुवाहटी। असम के मुख्यमंत्री हिमंत बिस्वा सरमा ने गुरुवार को कहा कि पिछले दो वर्षों में राज्य...
મઢડા ના ભગવતી બાપુ ના છેલ્લા દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા
સિહોરના મઢડા સ્થિત નવદુર્ગા આશ્રમના ભગવતી બાપુ ગત રાત્રીએ દેવલોક પામ્યા છે. તેઓ હવે નથી રહ્યાના...
દેવળીયા ગામે જુગાર રમી રહેલા ત્રણ શખ્સો ઝડપાયા.
દેવળીયા ગામે જુગાર રમી રહેલા ત્રણ શખ્સો ઝડપાયા.