ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા વિવિધ મોરચા ના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મંત્રી ની વરણી કરવામાં આવી છે.ત્યારે જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સાથે સંકલન કરી જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મહા મંત્રીઓ તેમજ મંડળ પ્રભારીઓ - મહામંત્રીઓ સાથે સંકલન કરી મહામંત્રી કનુંભાઈ વ્યાસ દ્વારા વિવિધ મોરચા ના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મંત્રી ની વરણી કરવામાં આવી છે. ત્યારે ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે હરેશભાઈ મફતભાઈ નાઈ ની વરણી કરવામાં આવી છે.હરેશભાઈ નાઈ ને મિત્ર મંડળ તેમજ સગા સંબંધીઓએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.વિવિધ સંગઠનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.તેમજ ઋષિવંશી સેવા સમાજ સંગઠન માં ખુશી ની લાગણી જોવા મળી રહી છે.હરેશભાઈ નાઈ એ ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો નો તેમજ અભિનંદન પાઠવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. હરેશભાઈ નાની વાત કરીએ તો હરેશભાઈ નાઈ લગભગ અંદાજિત ૨૫ વર્ષ થી ભાજપ સાથે સંકળાયેલા છે. ડીસા શહેર યુવા મોરચો અને બક્ષીપંચ મોરચામાં પણ હરેશભાઈ સેવા આપી ચુક્યા છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી એ ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે હરેશભાઈ નાઈ એ પક્ષે આપેલ હોદ્દો સ્વીકારી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી,, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,,જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા , મહામંત્રી કનુભાઈ વ્યાસ સહિત ભારતીય જનતા પાર્ટી નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
60 ವರ್ಷ ಮೇಲ್ಪಟ್ಟವರಿಗೆ ಮಾಸ್ಕ್ ಕಡ್ಡಾಯ: ಸಾರ್ವಜನಿಕ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ನಿರ್ಭಂದ ವಿಧಿಸಲ್ಲ - ಆರೋಗ್ಯ ಸಚಿವ ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್
ಬೆಂಗಳೂರು: ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಕೊರೊನಾ ರೂಪಾಂತರಿ ತಳಿ ಕಂಡುಬಂದಿರುವ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ 60 ವರ್ಷದ ಮೇಲ್ಪಟ್ಟವರಿಗೆ...
દાહોદ તાલુકાના નસીરપુર નજીક બોર્ડ લગાવતી વેળાએ વીજ કરંટથી એકનું મોત | Daily Gujarat News
દાહોદ તાલુકાના નસીરપુર નજીક બોર્ડ લગાવતી વેળાએ વીજ કરંટથી એકનું મોત | Daily Gujarat News
દાહોદ...
प्रधानमंत्री नरेंद्र मोदी ने संगीतकार और गायक इलैयाराजा को राज्यसभा के लिए मनोनीत होने पर बधाई दी।
प्रधानमंत्री नरेंद्र मोदी ने संगीतकार और गायक इलैयाराजा को राज्यसभा के लिए मनोनीत होने पर बधाई दी।
रे नगर च्या पायाभूतसुविधांचा शुभारंभ 25 हजार लढाऊ महिलांच्या उपस्थितीत
मा.मुख्यमंत्री व मा.उपमुख्यमंत्री यांच्या हस्ते होणार - कॉ.आडम मास्तर...
ડીસામાં ઝુપડપટ્ટી ના ગરીબ પરિવારોને ઠંડીથી રક્ષણ મળે તે માટે ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું
ડીસામાં ઝુપડપટ્ટી ના ગરીબ પરિવારોને ઠંડીથી રક્ષણ મળે તે માટે ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું