મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતી આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિ ની ઉજવણી થતી હોય છે ત્યારે આજેસરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતેવિશ્વકર્મા જયંતી અને વિશ્વકર્મા દાદા ના સાતમા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રહણ કરેલ તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈ એ લોકસાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો હતો સમાજના સતત વિકાસ તથા સર્વાંગી શિક્ષણ મળી રહે તેમ સમાજના સભ્યનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મુકેલ ધર્મશાળા ના બાંધકામ તથા રૂમના લાભાર્થી એ 18 લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન ચા-પાણી જમણવાર તથા યજ્ઞ પૂજા માં યોગ્ય દાન દક્ષિણ આપી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી નિમિત્તે મહા સુદ તેરસનો આ ભવ્ય કાર્યક્રમ ઉજવણી કરી સૌ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો બાળકો યુવાનો સૌનો સાથે મળી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ફતેપુરા નગરમાં જાહેર પ્રચાર કરવામાં આવ્યો
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જાહેરમાં પ્રચાર યોજાયો હતો જેમાં...
લાલબતીવાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સેવકો દ્વારા દર્દીનારાયણને મગનું પાણી આપવામાં આવ્યું
લાલબતીવાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સેવકો દ્વારા દર્દીનારાયણને મગનું પાણી આપવામાં આવ્યું...
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
'मातोश्री में फूट-फूट कर रोने लगे थे एकनाथ शिंदे', आदित्य ठाकरे बोले- जेल जाने से डरकर भाजपा से मिलाया हाथ
Aditya Thackeray Claim on Eknath Shinde शिवसेना पार्टी में दो फाड़ होने के बाद से...
Rajasthan New CM Bhajan Lal Sharma: भजन लाल शर्मा के माता-पिता ने Aaj Tak संवाददाता से कही ये बात
Rajasthan New CM Bhajan Lal Sharma: भजन लाल शर्मा के माता-पिता ने Aaj Tak संवाददाता से कही ये बात