મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતી આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિ ની ઉજવણી થતી હોય છે ત્યારે આજેસરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતેવિશ્વકર્મા જયંતી અને વિશ્વકર્મા દાદા ના સાતમા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રહણ કરેલ તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈ એ લોકસાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો હતો સમાજના સતત વિકાસ તથા સર્વાંગી શિક્ષણ મળી રહે તેમ સમાજના સભ્યનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મુકેલ ધર્મશાળા ના બાંધકામ તથા રૂમના લાભાર્થી એ 18 લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન ચા-પાણી જમણવાર તથા યજ્ઞ પૂજા માં યોગ્ય દાન દક્ષિણ આપી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી નિમિત્તે મહા સુદ તેરસનો આ ભવ્ય કાર્યક્રમ ઉજવણી કરી સૌ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો બાળકો યુવાનો સૌનો સાથે મળી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সদৌ অসম দেউৰী ছাত্ৰ সন্থাৰ গোগামুখ - বৰদলনি আঞ্চলিক সমিতিৰ উদ্যোগত ২৭ গৰাকী কৃৰ্তি ছাত্ৰ-ছাত্ৰীক বিশেষ সম্বৰ্ধনা
দৌ অসম দেউৰী ছাত্ৰ সন্থাৰ গোগামুখ - বৰদলনি আঞ্চলিক সমিতিৰ উদ্যোগত ২০২২ বৰ্ষত হাইস্কুল আৰু উচ্চতৰ...
पर्थ टेस्ट-भारत ने ऑस्ट्रेलिया को 295 रन से हराया:दूसरी पारी में 238 रन पर सिमटी कंगारू टीम, बुमराह ने मैच में 8 विकेट लिए
भारत ने ऑस्ट्रेलिया को बॉर्डर-गावस्कर ट्रॉफी के पहले टेस्ट में 295 रन से हरा दिया है। टीम ने 5...
बहुजन समाज पार्टीं ने लोकसभा जौनपुर प्रत्याशी बनाई धनंजय सिंह की पत्नी श्री कला सिंह को।
उत्तर प्रदेश लखनऊ में,लोकसभा प्रत्याशी जौनपुर में धनंजय सिंह की पत्नी श्रीकला सिंह को बनाया बहुजन...
खुलताबाद उर्सानिमित्त मोहंमद पैगंबरांच्या पवित्र पोशाख व मिशीचा केसाचे सात लाख भाविकांनी घेतले दर्शन
औरंगाबाद : खुलताबाद उर्सानिमित्त मोहंमद पैगंबरांच्या पवित्र पोशाख व मिशीचा केसाचे सात लाख...
પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા એસીએમસી કેન્દ્ર નું ઉદઘાટન
*જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે આવેલા...