મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતી આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિ ની ઉજવણી થતી હોય છે ત્યારે આજેસરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતેવિશ્વકર્મા જયંતી અને વિશ્વકર્મા દાદા ના સાતમા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રહણ કરેલ તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈ એ લોકસાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો હતો સમાજના સતત વિકાસ તથા સર્વાંગી શિક્ષણ મળી રહે તેમ સમાજના સભ્યનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મુકેલ ધર્મશાળા ના બાંધકામ તથા રૂમના લાભાર્થી એ 18 લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન ચા-પાણી જમણવાર તથા યજ્ઞ પૂજા માં યોગ્ય દાન દક્ષિણ આપી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી નિમિત્તે મહા સુદ તેરસનો આ ભવ્ય કાર્યક્રમ ઉજવણી કરી સૌ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો બાળકો યુવાનો સૌનો સાથે મળી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कर्नाटक के बाद राजस्थान पर भाजपा का फोकस, 12 मई को सिरोही में जनसभा करेंगे पीएम मोदी
Rajasthan Assembly Election 2023: प्रधानमंत्री नरेन्द्र मोदी 12 मई को राजस्थान के सिरोही...
আজি বিশ্ব ফাৰ্মাচিষ্ট দিৱস
আজি বিশ্ব ফাৰ্মাচিষ্ট দিৱস।সমগ্ৰ বিশ্বৰ লগতে গুৱাহাটী চিকিৎসা মহাবিদ্যালয়ত বিশ্ব ফাৰ্মাচিষ্ট...
एसपी कोटा ग्रामीण ने नेत्रदान संकल्प पत्र भर की,राष्ट्रीय नैत्रदान पखवाड़े की शुरूआत
हाडोती संभाग में नेत्रदान,अंगदान और देहदान के लिए 13 वर्षों से कार्यरत संस्थान शाइन इंडिया...
સાવધાન, આવી ભૂલ જીવ લઈ લેશે : એક નાની ભૂલ ભારે પડી, મહેસાણા સીટી બસ અકસ્માતનો જુઓ CCTV
મહેસાણા શહેરની પાલવાસણા ચોકડી પાસે એક મહિલા પોતાની પુત્રી સહિત બસમાંથી ઉતરવા જઈ રહી હતી. ત્યારે...